NO entry in Surat: કોરોનાને અટકાવવા સુરત મનપાએ લીધો મોટો નિર્ણય, આ લક્ષણ ધરાવતી વ્યક્તિને શહેરમાં પ્રવેશ પર લગાવી રોક

સુરત, 25 એપ્રિલઃ કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે. તેવામાં સુરત શહેર માટે મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. જે વ્યક્તિને શરદી, ખાંસી કે તાવ હશે તો તે વ્યક્તિને સુરતમાં … Read More

મહાવીર જયંતીઃ મહાવીર(Mahavir jayanti) સ્વામી તપ કરી રહ્યા હતાં ત્યારે થોડાં ચરવૈયાઓ તેમની સાથે મજાક કરવા લાગ્યાં, વાંચો આ પ્રસંગ અને બોધ

ધર્મ દર્શન, 25 એપ્રિલઃ આજે મહાવીર સ્વામીની જયંતી(Mahavir jayanti) છે. મહાવીર સ્વામી જૈન ધર્મના પ્રવર્તક ભગવાન શ્રીઆદિનાથની પરંપરામાં ચોવીસમાં તીર્થકર માનવામાં આવે છે. મહાવીર સ્વામી(Mahavir jayanti)એ અહિંસા પરમો ધર્મ સૂત્ર … Read More

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ(Nitin Patel) થયા કોરોના સંક્રમિત, સારવાર યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ(Nitin Patel)નો કોરોના રિપોર્ટ પોઝીટીવ છેલ્લા બે દિવસથી અનેક જાહેર કાર્યક્રમમાં રહ્યા છે હાજર અમિત શાહ અને વિજય રૂપાણી પણ કાર્યક્રમમાં રહ્યા હતા હાજર અમદાવાદ, 24 એપ્રિલ: … Read More

કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં એલોપેથીની સાથો-સાથ કામ કરતું આયુર્વેદિક(ayurvedic department) વિભાગ- વાંચો વધુ વિગત

સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૫૨૧૪ કોરોના વોરીયર્સ, ૮૦૦૦ થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓએ આયુર્વેદિક(ayurvedic department) સારવારનો લાભ મેળવ્યો કોરોનાની બિમારીમાં આર્યુવેદિક દવાઓએ અસરકારક પરિણામ આપ્યા છે : પ્રિન્સીપાલ હર્ષિત શાહ … Read More

જસ્ટિસ એન વી રમના બન્યા દેશના નવા Chief Justice of India, રાષ્ટ્રપતિએ અપાવી શપથ

નવી દિલ્હી, 24 એપ્રિલઃ દેશના નવા ચીફ જસ્ટિસ(Chief Justice of India) તરીકે જસ્ટિસ એન વી રમનાએ આજે દેશના મુખ્ય ન્યાયાધીશનો કાર્યભાર સંભાળી લીધો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ સવારે 11 વાગે … Read More

LIC New Rules 2021: જો તમારી પાસે પણ છે પોલિસી તો ખાસ વાંચો માહિતી

બિઝનેસ ડેસ્ક, 24 એપ્રિલઃ ભારતીય જીવન વીમા નિગમે (LIC) શુક્રવારના તેમના કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ (LIC New Rules 2021) અનુસાર હવે LIC માટે દર શનિવારના પબ્લિક હોલિડે … Read More

ગાંધીનગરઃ અમિત શાહના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ(inauguration), પ્રતિ મિનિટ ર૮૦ લિટર ઓક્સિજનનું થશે ઉત્પાદન

ગાંધીનગર, 24 એપ્રિલઃ ગાંધીનગર પાસે આવેલા કોલવડામાં આજે ગૃહપ્રધાન અમિત શાહે ઓક્સિજન પ્લાન્ટનુ ઉદ્દઘાટન(inauguration) કર્યુ છે. કોલવડાની કોવિડ હોસ્પિટલમાં ર૮૦ લિટર પ્રતિ મિનિટની ક્ષમતાનો પ્લાન્ટ તૈયાર કરાયો છે. અહીં (inauguration) … Read More

કેન્દ્રીય ગૃહમંત્રી(Amit shah)એ રાજ્યના સીએમ સહિત અધિકારીઓ સાથે યોજી હતી હાઇલેવલ બેઠક, શાહે અધિકારીઓની ઝાટકણી કાઢી- વાંચો સંપૂર્ણ અહેવાલ

અમદાવાદ, 24 એપ્રિલઃ કોરોનાની સ્થિતી દિવસેને દિવસે વધારે વિકટ થતી જઇ રહી છે. તેવામાં મહાનગરોમાં સ્થિતિ ઓર પણ વિકટ જોવા મળી રહી છે. સરકાર તમામ તબક્કે નિષ્ફળ સાબિત થઇ રહી … Read More

રામ ભક્ત હનુમાનજીના જન્મસ્થળ(Hanumanji Birthplace)ને લઇ તિરુપતી મંદિર ટ્રસ્ટે કરી જાહેરાત, પુરાવા વિશે પણ વિગતે આપી જાણકારી- વાંચો સંપૂર્ણ અહેવાલ

ધર્મ ડેસ્ક, 24 એપ્રિલઃ આપણે સૌ જાણીએ છીએ કે શ્રી રામ ભક્ત હનુમાનને અમરત્વનું વરદાન છે. હિન્દુ શાસ્ત્ર અનુસાર, હનુમાનજી આજે પણ જીવીત છે. તાજેતરમાં જ હનુમાનજીના જન્મસ્થળ(Hanumanji Birthplace)ને લઇને … Read More

Zydus Cadila કંપની શોધી કોરોનાની દવાઃ 7 દિવસમાં કોરોના દર્દીને સાજો કરીને RT-PCR નેગેટિવ લાવશે

અમદાવદ, 23 એપ્રિલઃ ઝાયડસ કેડિલા (Zydus Cadila) એ શુક્રવારે જાહેરાત કરી કે, કંપનીને ડ્રગ કન્ટ્રોલર જનરલ (DCGI) પાસેથી કોવિડ 19 ના સંક્રમણનો ઉપચાર કરવા માટે કંપનીની ‘Virafin’ દવાનો ઉપયોગ કરવાની … Read More