BJP leaders death: એક જ દિવસમાં ભાજપના બે નેતાઓનું નિધન એકએ કરી આત્મહત્યા તો એક બન્યા કોરોનાના શિકાર- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 17 માર્ચઃ ભારતીય જનતા પાર્ટી માટે આજે ખરાબ સમાચાર આવ્યાં છે. ભાજપના બે સાસંદ અવસાન(BJP leaders death) પામ્યા છે. હિમાચલ પ્રદેશના સાંસદ રામસ્વરુપ શર્માએ પોતાના નિવાસ સ્થાને આત્મહત્યા … Read More

BJPના નેતાઓ પર રાહુલ ગાંધીનો વધુ એક આરોપ, કહ્યું- પાર્ટીના નેતાઓને મનની વાત બોલવાની પણ આઝાદી નથી..!

નવી દિલ્હી, 17 માર્ચઃ રાહુલ ગાંધી ભાજપ(BJP) કે તેના નેતાઓ વિરુદ્ધ બોલે તેમાં કોઇ નવાઇ નથી. રાહુલ અવારનવાર આરોપ લગાવ્યા કરે છે. ફરી એક વાર રાહુલ ગાંધીએ ફરી એક વખત BJPને નિશાન … Read More

Surat Takshshila case: બિલ્ડરોને પત્નીઓના નામે મિલકત રાખવી પડી શકે છે ભારે…પત્નીઓના નામ પણ આરોપીઓમાં દાખલ કરવાની માંગ- વાંચો સંપૂર્ણ અહેવાલ

સુરત, 17 માર્ચઃ તક્ષશિલા આર્કેડ આગ હોનારત કાંડ(Surat Takshshila case) તો યાદ જ હશે. જેના આરોપી બિલ્ડર હરસુખ વેકરીયા,રવિન્દ્ર કહાર તથા સવજી પાઘડાળની પત્નીઓને પણ ગુનાઈત ફોર્જરીના કારસામાં આરોપી તરીકે સામેલ કરવા સરકારપક્ષે … Read More

Accident: રેલગાડીની અડફેટે આવતા ઘટના સ્થળે વૃદ્ધનું મોત નિપજ્યુ, પોલીસ કાર્યવાહી આગળ ન વધતા મૃતકના પરિજનોએ પોલિસ કંટ્રોલને કરી જાણ

અમદાવાદ, 16 માર્ચઃ અમદાવાદના મણિનગર દક્ષિણી રેલવે અંડરપાસમાં રેલગાડીની અડફેટ(Accident) આવતા એક વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ છે. મીડિયા રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું કે, મણિનગરના વૃધ્ધને દિવાલના બાકોરામાંથી શોટકટમાં … Read More

New helpline service: UPIનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે સારા સમાચાર, શરુ થઇ નવી હેલ્પલાઇન સર્વિસ- આ બેંકના ગ્રાહકોને મળશે લાભ

બિઝનેસ ડેસ્ક, 16 માર્ચઃ ગ્રાહકોની ફરિયાદના નિરાકરણ માટે એક પારદર્શી અને ગ્રાહક અનુકૂળ મેકેનિઝ્મ(ODR) વિકસિત કરવા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા મુજબ, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(NPCI)એ BHIM UPI પર UPI હેલ્પ(New helpline service)ની શરૂઆત … Read More

રાજ્યમાં હિટવેવ(heatwave)ની હવામાન વિભાગે કરી આગાહી, આ શહેરમાં વધશે ગરમીનો પારો

ગાંધીનગર, 16 માર્ચઃ રાજ્યભરમાં ગરમીના પ્રભુત્વમાં વધારો થઇ રહ્યો છે અને આજે રાજ્યના ૧૨ શહેરમાં ૩૭ ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન(heatwave) નોંધાયું હતું. જેમાં ૩૮.૭ ડિગ્રી સાથે ડીસામાં સૌથી વધુ ગરમી … Read More

Breaking news: રાજ્ય સરકારે લીધો મોટો મહત્વનો નિર્ણય, કાલથી ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લાગુ

ગાંધીનગર,16 માર્ચઃ તાજેતરમાં રાત્રિ કર્ફ્યૂને લઇને મોટા સમાચાર(Breaking news) આવ્યા છે. રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021 થી ચાર મહાનગરો અમદાવાદ,વડોદરા,સુરત … Read More

રાજ્યના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ(night curfew) મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું નિવેદન..! આજે લેવાશે નિર્ણય

ગાંધીનગર, 16 માર્ચઃ ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસના સતત વધી રહેલા કેસો તેમજ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ(night curfew) મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રતિક્રિયા આપી હતી. નાયબ નીતિન પટેલે જણાવ્યું કે, … Read More

Breaking news: દમણની એક ફેક્ટરીમાં આગ લાગી, આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન યથાવત

દમણ, 16 માર્ચઃ તાજેતરમાં જ એક દમણ ખાતેથી એક મોટા સમાચાર(Breaking news) જાણવા મળ્યા છે. દમણ ખાતે એક ફેક્ટરીમાં આગ લાગી છે. આગ વધતા જ તેની પર કાબુ મેળવવાનો પ્રયત્ન … Read More

Good bye social media: પોતાની બર્થ ડે બાદ બોલિવુડ એક્ટર આમિર ખાને સોશિયલ મીડિયાને કહ્યું અલવિદા..! ફેન્સ થયા નારાજ

બોલિવુડ, 16 માર્ચઃ બોલિવૂડ એક્ટર આમિર ખાને તાજેતરમાં જ જન્મદિવસને મનાવ્યો છે. હવે બર્થ ડે બાદ આમીરખાને ફેન્સને બહુ મોટો ઝટકો આપ્યો છે. આજે 15 મી માર્ચથી આમિર ખાને સોશિયલ … Read More