Covid vaccine: આખી દુનિયાને વેક્સિન લેતાં આટલાં બધાં વર્ષ લાગશે; આદર પુનાવાલાનો દાવો

Covid vaccine: પરિસ્થિતિ પ્રમાણે જો અલગ અલગ દેશોની સરકાર વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરે તો એ કાર્યક્રમ પરિસ્થિતિ પ્રમાણે પૂરો થતાં ઘણો લાંબો સમય લાગશે. અમદાવાદ , ૧૯ મે: Covid vaccine: … Read More

વાવાઝોડાની ઝપેટમાં આવેલા જહાજ P-305 નું રેસ્ક્યૂ ઓપરેશન(rescue operations) યથાવત, 184 લોકોને રેસ્ક્યૂ કર્યા,ફસાયેલા લોકોની જાણકારી માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો..!

મુંબઇ. 19 મેઃrescue operations: અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડા તૌકતેની ઝપેટમાં આવેલા જહાજ P-305 નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. જહાજ પર 261  લોકોમાંથી 184 લોકોને બચાવી લેવાયા છે. જો કે હજુ … Read More

Cyclone Tauktae: ગુજરાતમાં ગતિ ધીમી થઇ, હવે આ રાજ્ય તરફ આગળ વધી શકે છે વાવાઝોડુ- હવામાન વિભાગે કરી આગાહી..

ગાંધીનગર, 18 મેઃ ગુજરાતમાં તોફાન મચાવી વાવાઝોડુ તૌકતે (Cyclone Tauktae) ની ગતિ ધીમી પડી છે. હવે આ તોફાન રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. અરબસાગરથી શરૂ થયેલું વાવાઝોડું મંગળવારે રાજસ્થાન … Read More

Sushil kumar: ઑલિમ્પિક વિજેતા સુશીલકુમાર ‘ફરાર’ ઘોષિત, 1 લાખ રૂપિયાનું ઇનામ જાહેર

Sushil kumar: સુશીલકુમારને પકડવા માટે એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ , ૧૮ મે: Sushil kumar: ભારતીય કુસ્તીને આંતરરાષ્ટ્રીય સ્તર પર એક નવી ઓળખ આપનાર સુશીલકુમાર હવે … Read More

કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં કોરોનાની સારવાર માટે નવી ગાઇડલાઇન કરી જાહેરઃ હવે નહીં થઇ શકે પ્લાઝમા થેરેપી(plasma therapy)- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 18 મેઃ સમગ્ર દેશમાં કોરોના કહેર વરસી રહ્યો છે. તેવામાં કોરોનાની સારવાર માટે લેવાતી પ્લામા થેરાપીને લઇને સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે દર્દીઓને અપાતી પ્લાઝ્મા થેરેપી(plasma therapy)ને … Read More

Cyclone In Mumbai: મહારાષ્ટ્રમાં વાવાઝોડા તૌકતેને કારણે ભારે પવન ફૂંકાયો, 6 લોકોના મોત અનેક ઘરોને નુકસાન- વાંચો સંપૂર્ણ અહેવાલ

મુંબઇ, 18 મેઃCyclone In Mumbai: મહારાષ્ટ્રમાં તોફાન તૌકતેને કારણે અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે અને 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 4 જાનવરોના પણ મોત થયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ … Read More

Great danger alert બોટોને જેટીથી બહાર કાઢી લેવાઈ : 2 દિવસ ઘરમાંથી બહાર ન નીકળવા અને આ વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી

ગાંધીનગર, 17 મેઃ તાઉતે વાવાઝોડું રાજયના દરિયાકિનારે ટકરાવાની ઘડીઓ ગણાઇ રહી છે. વાવાઝોડુ હવે અતિ તીવ્ર કેટેગરીમાં ફેરવાયુ છે અને હવામાન વિભાગે તેને ગ્રેટ ડેન્ઝર એલર્ટ(Great danger alert) ગણાવ્યુ છે. … Read More

વેક્સિનને લઇને AIIMS ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા(Dr Randeep guleria)એ આપ્યુ મોટુ નિવેદન, જાણો શું કહ્યું…?

નવી દિલ્હી, 15 મેઃ દેશમાં હાલ કોરોના વેક્સીન (Vaccine) ખૂબ અછત છે. પરંતુ આગામી બે મહિનામાં પર્યાપ્ત માત્રામાં વેક્સીન ઉપલબ્ધ થઇ શકે છે. એમ્સ (AIIMS) ડાયરેક્ટર  રણદીપ ગુલેરિયા (Dr Randeep … Read More

Hinduja foundation: કોવિડ-19 મહામારી દરમિયાન માનસિક સ્વાસ્થ્યની જાળવણીના મહત્વને સમજાવવા હિંદુજા ફાઉન્ડેશને ચોપરા ફાઉન્ડેશન સાથે જોડાણ કર્યું

Hinduja foundation: આ વર્ચ્યુઅલ સમિટનું જીવંત પ્રસારણ ફેસબુક, યુટ્યુબ અને અન્ય મીડિયા પ્લેટફોર્મ્સ પર 21 મે, 2021ને શુક્રવારે સાંજે 6.30 કલાકે થશે મુંબઈ, 15 મે: Hinduja foundation: એક સદીથી વધારે જૂના … Read More

Eid mubarak: વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિતના લોકોએ દેશવાસીઓને આપી શુભકામના, સરકાર અને મુસ્લિમ સંગઠનોએ લોકોને કરી ખાસ અપીલ

દિલ્હી, 14 મેઃ તહેવારોની સિઝન છે પણ કોરોના હજી યથાવત છે. કોરોના વાયરસ મહામારીની વચ્ચે શુક્રવારે દેશભરમાં ઈદ(Eid mubarak)નો તહેવાર મનાવામાં આવી રહ્યો છે. ગંભીર પરિસ્થિતીને જોતા કેટલાય મુસ્લિમ સંગઠનો, … Read More