બ્રેકિંગ ન્યૂઝઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે(Anil deshmukh) આપ્યું રાજીનામું, CBIએ 100 કરોડની વસુલીનો લગાવ્યો આરોપ- વાંચો શું છે મામલો

મુંબઇ, 05 એપ્રિલઃ તાજેતરમાં જ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે(Anil deshmukh) રાજીનામું આપ્યું છે. કોરોનાના વધતા કેસના કારણે મહારાષ્ટ્ર સરકાર ચિંતામાં હતી અને હવે અનિલ દેશમુખના રાજીનામું આપવાથી તેમાં વધારો થયો … Read More

chhattisgarh naxal attack: શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ગૃહમંત્રી અમિત શાહ જગદલપુર પહોંચ્યા- ઘાયલ જવાનો સાથે પણ કરશે મુલાકાત

નવી દિલ્હી, 05 એપ્રિલઃ ગઇ કાલે બીજાપુરમાં થયેલા નક્સલી હુમલા(chhattisgarh naxal attack)માં 22 જવાનોએ શહાદત વ્હોરી જેને લઈને આખો દેશ ગુસ્સામાં છે. નક્સલીઓના આ કાયરતાપૂર્ણ હરકત બાદ ગૃહ મંત્રાલય અલર્ટ … Read More

Coronavirus: દેશના આ રાજ્યોની ગંભીર ચિંતાજનક સ્થિતિ, ગુજરાતનું નામ પણ સામેલ, રાજ્યોને આરટીપીસીઆર દ્વારા ટેસ્ટ કરવાનું અપાયુ સૂચન

નવી દિલ્હી, 05 એપ્રિલઃ કોરોના(Coronavirus)નો કહેર સમગ્ર દેશમાં વધી રહ્યો છે. દેશના બે રાજ્યો એટલે કે મહારાષ્ટ્ર અને પંજાબમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જેની સ્થિતિ દિવસેને દિવસે વધુ દયનીય … Read More

chhattisgarh naxals attack: કેન્દ્રીય ગૃહમંત્રીએ યોજી ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક, અમિત શાહે કહ્યું- જવાનોએ લોહી વહાવ્યુ છે તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય

નવી દિલ્હી, 05 એપ્રિલઃ છત્તીસગઢના બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદો વચ્ચે એક જંગલમાં નક્સલીઓની(chhattisgarh naxals attack) સાથે શનિવારે થયેલી અથડામણમાં 22 જવાન શહીદ થયા હતા. જવાનો શહીદ થયા બાદ કેન્દ્રીય … Read More

વધતા કોરોના કેસના કારણે મહારાષ્ટ્ર સરકારે લીધો આ મહત્વનો નિર્ણય-બે દિવસ રહેશે લોકડાઉન (lockdown),આ સાથે જાહેર કરી ગાઇડલાઇનઃ વાંચો સંપૂર્ણ વિગત

મુંબઇ, 04 એપ્રિલઃ કોરોનાનો કહેર વધતા આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રાજ્યમાં આકરા પ્રતિબંધો લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બેઠકમાં કોરોનાના નિયમો કડક … Read More

ખેડૂત નેતા રાકેશ ટિકૈત(Rakesh tikait) ગુજરાતના પ્રવાસેઃ કહ્યું- ગુજરાત બોર્ડર પર શું થાય છે તે જોઇશું.. ગુજરાતમાં જવા માટે કોઇ પાસપોર્ટ કે વિઝાની જરૂર નથી..!

અમદાવાદ, 04 એપ્રિલઃ છેલ્લા ચાર મહિનાથી કિસાન બિલને લઇને ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈત(Rakesh tikait)ની આગેવાની હેઠળ દિલ્હી ખાતે આંદોલન પર ઉતર્યા હતા.ખેડૂત મોદી સરકાર દ્વારા … Read More

Bijapur: સુરક્ષાદળોના જવાનોની ટુકડી પર નક્સલવાદીઓએ ઘાત લગાવીને હુમલો કર્યો, 5 જવાન શહીદ થયા અને 12 ઘવાયા- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 04 એપ્રિલ: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર(Bijapur) અને સુકમા જિલ્લાના સરહદી ક્ષેત્રોમાં શનિવારે સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણ દરમિયાન પાંચ જવાન શહીદ થઈ ગયા, જ્યારે 12 જવાનો … Read More

મોબાઇલ જોવામાં મગ્ન નર્સે એકની એક જગ્યાએ બે વખત રસી ડોઝ(double dose vaccine) આપી દીધા, અધિકારીએ કહ્યું- કડક કાર્યવાહી થશે

મહિલાને એક જ વેક્સિનના 2 વાર ડોઝ(double dose vaccine) અપાતાં હાથમાં ભારે સોજો આવ્યો નવી દિલ્હી, 03 એપ્રિલઃ કોરોનાનો કહેર સમગ્ર દેશમાં વરસી રહ્યો છે. તેવામાં લોકો કોરોનાની ગાઇડલાઇનનું પાલન … Read More

ચેતવણીઃ આ તારીખોમાં પીક પર પહોંચશે કોરોના(corona)ની બીજી લહેર- તો બીજી તરફ કોવેક્સિનના ત્રીજા ડોઝના ક્લિનિકલ ટ્રાયલને સરકારી પેનલની મળી મંજૂરી

નવી દિલ્હી, 03 એપ્રિલઃ દેશમાં એક મહિનાથી કોરોના(corona)ના દૈનિક કેસ સતત વધી રહ્યા છે ત્યારે કોરોનાની આ બીજી લહેર એપ્રિલના મધ્યમાં પીક પર પહોંચી જવાનો વૈજ્ઞાાનિકોનો અંદાજ છે. દરમિયાન સરકારની નિષ્ણાતોની પેનલે કોવેક્સિનના … Read More

મહત્વ પૂર્ણ ચુકાદો: આ મહિલા ટ્રીપ્પલ તલાકના વિરૂદ્ધ કેસ જીતી, વાંચો તલાક(triple talaq act) બાદ ભરણ પોષણ મેળવનારી પ્રથમ મુસ્લિમ મહિલા વિશે

નવી દિલ્હી, 02 એપ્રિલઃ ઉત્તરપ્રદેશની સરહાનપુર અદાલતે મુસ્લિમ વુમન એક્ટ(triple talaq act) 2019 હેઠળ એક મહત્વ પૂર્ણ ચુકાદો આપ્યો છે. આતિયા સાબરી એ સરહાનપુર કોર્ટ માં ટ્રીપ્પલ તલાકના વિરૂદ્ધ  કેસ … Read More