Celebration of Mahashivaratri with 1008 lamps: મંદિરના પટાંગણમાં 1008 જેટલા દીવડાઓ ઘી થી પ્રજ્વલિત કરીને મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 02 માર્ચ: Celebration of Mahashivaratri with 1008 lamps: મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે દાંતા તાલુકાના મંડાલી ગામના જ્ઞાનઆશ્રમ ખાતે વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ મંદિરના પટાંગણમાં … Read More

The story of Shiva Parvati’s marriage: મહાશિવરાત્રીના પર્વે વાંચો શિવ-પાર્વતીજીના લગ્નની કથા

The story of Shiva Parvati’s marriage: સતીએ પણ શરીરનો ત્યાગ કરતાં સમયે સંકલ્પ કિર્યો હતો કે હું રાજા હિમાલયને ત્યાં જન્મ લઈને શંકરજીની અર્દ્ધાંગિની બનીશ ધર્મ ડેસ્ક, 01 માર્ચઃThe story … Read More

Shiv mahima: આ શિવતત્ત્વ શું છે એ જો કોઈને અક્ષરશઃ સમજાઈ જાય તો પછી કદાચ જીવનમાં બીજું કઈ સમજો કે ન સમજો કોઈ જ ફેર પડે છે ખરાં ??

કદાચ દરેકેદરેક જીવ માટે શિવતત્ત્વ અલગ જ છે. દરેકની અનુભૂતિ અલગ છે. શિવમાં જેટલાં ઊંડા ઉતરો એટલા જ ઉપર તરી આવો એવો ઘાટ છે. શિવપુરાણમાં ઉલ્લેખ છે કે શિવનાં નિરાકાર … Read More

Mahashivratri: 1લી માર્ચે 6 રાજયોગમાં મહાશિવરાત્રિ ઊજવાશે, વાંચો શિવપૂજાની સરળ મંત્ર-વિધિ

Mahashivratri: શિવરાત્રીના દિવસે સૌથી પહેલા ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ શિવલિંગની પૂજા કરી ધર્મ ડેસ્ક, 28 ફેબ્રુઆરીઃ Mahashivratri: કાલે શિવપૂજાનું મહાપર્વ એટલે શિવરાત્રિ છે. પંચાંગ પ્રમાણે, આ દિવસે મહા મહિનાના વદ … Read More

Ekadashi vrat: આજે એકાદશી બારસ અને તેરસનો અનોખો સંયોગ; વાંચો વિગત…

આજનાં દિવસમાં અગિયારસ, બારસ અને તેરસની તિથિનો સંયોગ એક જ દિવસમાં થયો છે એટલે એ મોટામાં મોટી એકાદશી છે. ૨૪ કલાકમાં ત્રણ તિથીઓનો સંગમ એ જવલ્લે જ જોવા મળતી ઘટના … Read More

Good news for ambaji darshan: યાત્રીકો હવે રજીસ્ટ્રેશન કરાયા વગર સીધા અંબાજી મંદિરે દર્શન માટે જઈ શકશે

Good news for ambaji darshan: અનેક શ્રદ્ધાળુઓ જે ઓ ગામડામાં રહેતા હોય કે પછી ઓનલાઇન રજીસ્ટ્રેશન ન કરાવી શકનાર શ્રદ્ધાળુઓ દર્શનથી વંચિત નહીં રહી જાય તે માટે નિયમ બદલાયો અહેવાલ: … Read More

Ambaji mandir bhajan reopen: અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે આવતી કાલથી ભજન મંડળીઓ ભજન કરી શકશે

Ambaji mandir bhajan reopen: અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે આવતી કાલ મહાસુદ પૂનમને તા . ૧૬ ફેબ્રુઆરી થી ભજન મંડળીઓ પારંપરિક રીતે ભજન કરી શકે તેવી સુવિધા શરુ કરવાનો નિર્ણય … Read More

Eighth Patotsav at ambaji Gabbar: અંબાજીમાં ગબ્બર ખાતે આઠમો પાટોત્સવ 15 ફેબ્રુઆરીએ યોજાશે

Eighth Patotsav at ambaji Gabbar: અંબાજીમાં ગબ્બર ખાતે આવેલ શ્રી 51 શકિતપીઠ મંદિરો નો આઠમો પાટોત્સવ 15 ફેબ્રુઆરીએ યોજાશે Eighth Patotsav at ambaji Gabbar: પાટોત્સવમાં ત્રીદિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમો કારોના … Read More

Love life horoscope: વેલેન્ટાઈન વીકમાં આ રાશિઓને મળી શકે છે તેમનો પ્રેમ- વાંચો તમારી રાશિ શું કહે છે?

Love life horoscope: વેલેન્ટાઇન વીકમાં જાણો તમારી લવ લાઇફ શું કહે છે…. જ્યોતિષ ડેસ્ક, 08 ફેબ્રુઆરીઃ Love life horoscope: ફેબ્રુઆરી મહિનો શરુ થવાની સાથે જ જે યુવક યુવતીઓ સિંગલ છે … Read More

Vasant special: વસંત ઋતુઓનો રાજા કહેવાય છે. આજે જાણીએ વસંત પંચમીનાં પર્વને ઉજવવા પાછળનું કારણ વૈભવી જોશી પાસેથી

ખરેખર તો વસંત પંચમી એ એક વેદકાલીન પર્વ છે. આ દિવસે બ્રાહ્મણો પોતાના બાળકોનો ઉપનયન સંસ્કાર કરી ઋષિ આશ્રમમાં પ્રવેશ આપતા. શિક્ષણ ક્ષેત્રે ખાસ આ દિવસે સરસ્વતી પૂજન કરવામાં આવે … Read More