Ambaji Temple reopen: શક્તિપીઠ અંબાજી મંદિર આજે ફરી ખુલ્લું મુકાયું

Ambaji Temple reopen: શક્તિપીઠ અંબાજી મંદિર છે છેલ્લા ૧૫ દિવસ સુધી દર્શનાર્થીઓ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયું હતું તેને આજે ફરી ખુલ્લું મુકાયું અંબાજી મંદિર ખુલવાની સાથે એક દ્વારા દાતા … Read More

Kuber Bhandari temple open to devotees: કરનાળી માં અમાવસે કુબેર ભંડારી નું મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તાઅંબાજી, ૩૦ જાન્યુઆરીઃ Kuber Bhandari temple open to devotees: કરનાળી માં આવેલું દાદા કુબેર ભંડારી નું મંદિર આગામી તારીખ 01 ફેબ્રુઆરી ના મંગળવાર ના રોજ અમાવસ ના દર્શન … Read More

Ambaji temple Will reopen: અંબાજી મંદિરના દ્વાર ભક્તો માટે ફરી ખુલશે

Ambaji temple Will reopen: અંબાજી મંદિરના દ્વાર ફરી ખુલશે ભક્તો માટે 01 ફેબ્રુઆરી થી સરકારી ગાઈડ લાઈન મુજબ મંદિર ખુલશે સરકારની SOP મુજબ મંદિરના દ્વાર ખોલવા નિર્ણય અહેવાલ: ક્રિષ્ના ગુપ્તાઅંબાજી, … Read More

Ekadashi vrat: ‘ષટતિલા’ એકાદશી; સ્કંધ પુરાણનાં વૈષ્ણવ ખંડનાં એકાદશી મહાત્મ્યમાં આ એકાદશી વ્રતનું મહત્ત્વ વિશે જાણીએ વૈભવી જોશી પાસે થી

હું એમાં આ યુવા પેઢીનો વાંક જરાય નથી કાઢતી. મને આજની પેઢી ગમે છે કેમકે આ ખૂબ પ્રામાણિક પેઢી છે. હકીકતમાં તો આપણે જ ક્યાંક નિષ્ફળ ગયા છીએ પેઢી દર … Read More

Dwarka mandir:ભક્તો માટે રાજ્યના આ પ્રસિદ્ધ મંદિરના ખૂલ્યા ફરી ખુલ્યા દ્વાર, આ નિયમોનું કરવું પડશે પાલન

Dwarka mandir: ભક્તો માટે ખુશીના સમાચાર આવ્યા છે. જગતમંદિરના દ્વારા સોમવારથી ફરી દર્શનાર્થીઓ માટે ખુલી ગયું છે દ્વારકા, 25 જાન્યુઆરીઃ Dwarka mandir: છેલ્લા બે દિવસમાં રાજ્યમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો … Read More

Auspicious ominous sign of sneezing: તમે જાણો છો કે છીંક આવવી ક્યારે શુભ અને ક્યારે અશુભ કહેવાય ?

Auspicious ominous sign of sneezing: છિંક આવવી ઘણા સ્થળે શુભ તો ઘણા સ્થળે અશુભ માનવામાં આવે છે જ્યોતિષ ડેસ્ક, 18 જાન્યુઆરીઃAuspicious ominous sign of sneezing: છીંક આવવી એ શરીરની એક … Read More

Mataji Pragatyotsav: આજે માતાજીનાં પ્રાગટ્યોત્સવ હોવા છતાં મંદિર પરીસર માં યાત્રીકો વગર સુમસામ જોવા મળ્યુ

Mataji Pragatyotsav: માતાજી નો જન્મોત્સવ હોવાથી માતાજી ને સોનાંના થાળ માં રાજભોગ ધરાવાયો હતો. ને 56 ભોગ નો અન્નકુટ ધરાવાયો ને શાંકમભરી પુનમ મનાતી હોવાથી માતાજી ને શાકભાજી નો પણ … Read More

Importance of Poshi Poonam: વાંચો પોષી પૂનમનું મહત્વ વૈભવી જોશીની કલમે..

વિક્રમ સંવતનાં ત્રીજા મહિના એટલે કે પોષ મહિનામાં આવતી પૂનમ પોષી પૂનમ તરીકે ઓળખાય છે. વર્ષભરમાં આવતી બાર પૂનમમાંથી પોષી પૂનમનું મહત્ત્વ ખાસ હોય છે. એમાંય સોમવારે આવતી પૂનમનું મહત્વ … Read More

Pragatyotsav of Maa Ambe: કાલે પોષ સુદ પુર્ણીમા ને માં અંબે નો પ્રાગટ્યોત્સવ છે જેને લઇ મોટી સંખ્યા માં શ્રદ્ધાળુંઓ ની ભીડ આજ થી જ જોવા મળી રહી છે

Pragatyotsav of Maa Ambe: અંબાજી મંદિર બંધ રહેતાં આજે સમગ્ર મંદિર પરીસર ની લાઇનો ખાલી ને સુમસામ જોવા મળી રહી છે. જેને લઈ સમગ્ર મંદિર પરીસરમાં સન્નાટો જોવા મલી રહ્યો … Read More

Diya time: આ સમયે કરશો દીવો તો ઘરમાં અવશ્ય આવશે મહાલક્ષ્મી માતા

Diya time: ઘરમાં તુલસીની પાસે પણ દીવો પ્રગટાવો. આવુ કરવાથી વિષ્ણુ સાથે જ મહાલક્ષ્મી પણ પ્રસન્ન થાય છે ધર્મ ડેસ્ક, 16 જાન્યુઆરીઃ Diya time: જૂની પરંપરાઓ મુજબ સાંજે કેટલાક વિશેષ … Read More