inauguration of oxygen plant in bharuch: ભરૂચમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ, CM પટેલે કહ્યુ- ગુજરાત ત્રીજી લહેરનો સામનો કરવા માટે સજ્જ

inauguration of oxygen plant in bharuch: પ્લાન્ટના લોકાર્પણ બાદ પંડિત ઓમકારનાથ હોલ ખાતે કોરોનાવોરિયર્સનું સન્માન અને અંકલેશ્વર રેવન્યુ ક્વાર્ટરનું લોકાર્પણ કર્યુ હતું. અહીં મુખ્યમંત્રી બોલ્યા કે અમારી સરકાર નવી છે, … Read More

Gandhi jayanti: બાપુ ૧૫૨મી જન્મજયંતીએ સ્વચ્છતાના મંત્રને આત્મસાત કરી ગુજરાતને નિર્મળ- સંપૂર્ણ સ્વચ્છ રાખીએ એજ પૂજ્ય બાપુને સાચી શ્રદ્ધાંજલિ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રારંભ થયેલ અમૃત ૨.૦ યોજના અને સ્વચ્છ ભારત મિશન- 2 માં સ્વચ્છતા અને જળશક્તિના કામો થકી ગુજરાત અગ્રેસર રહેશે ૩૧ અમૃત શહેરોમાં ભૂગર્ભ ગટર યોજનાના કામો … Read More

Reliance Pediatric Covid Hospital: રિલાયન્સ ફાઉન્ડેશનની 230 બેડની પિડિયાટ્રીક કોવિડ હોસ્પિટલનું મુખ્યમંત્રી હસ્તે ઇ-ઉદઘાટન

Reliance Pediatric Covid Hospital: ગુજરાતની પ્રથમ પિડિયાટ્રીક કોવિડ હોસ્પિટલનો પ્રારંભ અહેવાલ: જગત રાવલજામનગર, ૦૧ ઓક્ટોબર: Reliance Pediatric Covid Hospital: જામનગર કુલ 230 બેડ સાથેની ગુજરાતની પ્રથમ પિડિયાટ્રીક કોવિડ હોસ્પિટલનું આજે … Read More

Clean India Mission Urban: રાજ્ય ભરની 14250 ગ્રામ પંચાયતોમાં આગામી ગાંધી જયંતિએ ખાસ ગ્રામસભા યોજાશે

ગાંધીજયંતિથી દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પ્રારંભ થનારા ‘સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦’ અને ‘અમૃત ૨.૦ મિશન’નો ગુજરાતમાં પણ જનભાગીદારીથી રાજ્યવ્યાપી પ્રારંભ થશે પ્રધાનમંત્રી પાલનપૂરની પીપલી ગ્રામ પંચાયતની ગ્રામસભાના ગ્રામજનો … Read More

Speaker of Gujarat Vidhansabha: ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર આજે વિધાનસભા ગૃહના અધ્યક્ષ તરીકે પ્રથમ મહિલા ડો.નીમાબેનની નિમણૂંક

Speaker of Gujarat Vidhansabha: ચૌદમી ગુજરાત વિધાનસભામાં નવમા સત્રના પ્રથમ દિવસે વિધાનસભા ગૃહમાં શાસક પક્ષના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ડૉ.નીમાબેન  આચાર્યની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે વરણી માટે કરેલી … Read More

Birth anniversary of Pandit Deendayal Upadhyay: પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતીએ તેમની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરતા મુખ્યમંત્રી

Birth anniversary of Pandit Deendayal Upadhyay: એકાત્મ માનવ વાદના પ્રણેતા પંડિત દીનદયાળજીની જન્મ જયંતિએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભાવસભર અંજલિ આપી હતી. અમદાવાદ , ૨૩ સપ્ટેમ્બર: Birth anniversary of Pandit Deendayal … Read More

Night curfew relief: રાત્રિ કરફયુની સમય મર્યાદા હવે રાત્રિના ૧ર થી ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયું રહેશે.

Night curfew relief: લગ્ન પ્રસંગોમાં અગાઉ ૧૫૦ વ્યક્તિઓની જે મર્યાદા હતી તેમાં વધારો કરીને હવે ૪૦૦ વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી છે. Night curfew relief: માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફલેટના … Read More

Paurash patel: પૌરસભાઈ પટેલ ને ગુજરાત ભા.જ.પ વ્યાપાર (ઉદ્યોગ) સેલમાં ગુજરાત પ્રદેશ ટીમમાં નિમણૂક થઇ, વાંચો વેપાર વિશે શું કહ્યું પૌરસભાઈએ?

Paurash patel: અગામી ચૂંટણી વિશે વાત કરતા પૌરસભાઇએ જણાવ્યું કે, નવી સરકાર નવા સંગઠને 2022ની ચૂંટણી પહેલા જ અમારે કામ કરવાનું છે જે મોટો ચેલેન્જ છે, જવાબદારી છે. અમદાવાદ, 21 … Read More

Tablet for students: ગુજરાતના 3 લાખ વિદ્યાર્થીઓને દિવાળી પહેલા મળી જશે ટેબ્લેટ, સરકારે આપ્યો છે મોટો ઓર્ડર- વાંચો કોને મળશે ટેબ?

Tablet for students: સરકારે અંતે તાજેતરમાં બંને વર્ષના વિદ્યાર્થીઓ માટે ૩ લાખ ટેબ્લેટ ઓર્ડર આપી દીધો છે અને દિવાળી પહેલા ટેબ્લેટનું વિતરણ કરી દેવાશે ગાંધીનગર, 21 સપ્ટેમ્બરઃ Tablet for students: … Read More

CM Bhupendra Patel visits Delhi: ગુજરાતના CM દિલ્હીના પ્રવાસે, ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા, PM મોદીને પણ મળશે

CM Bhupendra Patel visits Delhi: મુખ્યમંત્રી બન્યા પછી ભૂપેન્દ્ર પટેલની દિલ્હીની આ પ્રથમ મુલાકાત છે. આ દરમિયાન તેઓ ભાજપના વરિષ્ઠ નેતાઓને પણ મળશે નવી દિલ્હી, 20 સપ્ટેમ્બરઃ CM Bhupendra Patel … Read More