દિલ્હી બાદ હાઈકોર્ટના આદેશ પર આ રાજ્યના પાંચ શહેરોમાં સંપૂર્ણ લૉકડાઉન(complete lockdown)..!

લખનઉ,19 એપ્રિલઃ ઉત્તર પ્રદેશમાં કોરોના મહામારીના કહેરને જોતા અલ્હાબાદ હાઈકોર્ટે સોમવારે મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. કોર્ટે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત પ્રદેશના પાંચ મોટા શહેરો લખનઉ, કાનપુર, ગોરખપુર, પ્રયાગરાજ અને વારાણસીમાં … Read More

દિલ્હીમાં કોરોનાના કેસમાં થયો વધારો, CM Arvind Kejriwal એ લોકડાઉનને લઇ આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી, 11 એપ્રિલઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે, તેવામાં આજે રવિવારના રોજ સવારે દિલ્હીમાં કોરોનાના રેકોર્ડબ્રેક 10 હજારથી વધુ કેસ નોંધાયા છે. સીએમ કેજરીવાલે(CM Arvind Kejriwal) કહ્યું … Read More

વડાપ્રધાન બાદ ગૃહમંત્રી અમિત શાહ(Amit shah) પણ લેશે કોરોના વેક્સીન, નિવાસ સ્થાને જશે ખાનગી હોસ્પિટલની ટીમ

નવી દિલ્હી, 01 માર્ચઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પછી હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit shah)પણ કોરોના વાયરસની રસી લગાવશે. ખાનગી હોસ્પિટલની તબીબી ટીમ આજે બપોરે તેમના નિવાસસ્થાનની મુલાકાત લેશે, જ્યાં અમિત શાહને રસી … Read More

દિલ્હીના મુખ્યમંત્રીની દીકરી બની ઓનલાઇન ફ્રોડ(Online fraud)નો શિકાર,જાણો શું છે મામલો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતા સાથે થયું ઓનલાઇન ફ્રોડ(Online fraud) નવી દિલ્હી, 09 ફેબ્રુઆરીઃ ઓનલાઇન વસ્તુની ખરીદી અને વેચાણ કરવાનું પ્રમાણ ખૂબ જ વધવા લાગ્યું છે. તે સાથે જ … Read More

કિસાન આંદોલનઃ ખેડૂતોઓએ આજે બપોરે 12થી 3 વાગ્યા સુધી દેશવ્યાપી ચક્કાજામ(Chakka jam)નું કર્યું એલાન, બોર્ડર પર કડક સુરક્ષા

ચક્કાજામ(Chakka jam)નો કાર્યક્રમ શાંતિપૂર્ણ અને અહિંસક રહેશે, સાથે જ ત્રણ વાગ્યે એક મિનિટ સુધી હોર્ન વગાડીને ખેડૂતોની એકતાનો સંદેશ આપવા માટે પણ અપીલ નવી દિલ્હી, 06 ફેબ્રુઆરીઃ છેલ્લા કેટલાય દિવસોથી … Read More

દિલ્હી હિંસા બાદ ખેડૂતોમાં પોલીસના એક્શનનો ભય, આખી રાત જાગતા રહ્યાં આંદોલનકારી ખેડૂત

નવી દિલ્હી, 28 જાન્યુઆરીઃ નવા કૃષિ કાયદા વિરુદ્ધ જારી ખેડૂત આંદોલનને લઇ મોડી રાતે ગાઝીપુર બોર્ડર પર બબાલની સ્થિતિ છે. ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતેનો આરોપ છે કે પોલીસે … Read More

કિસાન આંદોલનઃ મંગળવારે થયેલી હિંસામાં દિલ્હી પોલિસે 15 એફઆઇઆર ફાઇલ કરી, 86 પોલીસ કર્મીઓને થઇ ઇજા

નવી દિલ્હી, 26 જાન્યુઆરીઃ મંગળવારે દિલ્હી પોલીસ અને કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતો વચ્ચે લાલકિલ્લા અને આઇઆરટી પર હિંસા કરતા જોવા મળ્યા હતા. દિલ્હી પોલીસે ખેડૂતોની ટ્રેક્ટર પરેડ … Read More

સ્વરાજ ઈન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે દિલ્હી હિંસા બાદ કહ્યું- આ ઘટના બાદ શરમ અનુભવું છું! ખેડૂતોને શાંત રહેવા વીડિયો દ્વારા કરી હતી અપીલ

નવી દિલ્હી, 27 જાન્યુઆરીઃ ગઇ કાલે લાલ કિલ્લા ખાતે થયેલી ખેડૂતોની હિંસા બાદ સ્વરાજ ઇન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવને સવાલો કરવામાં આવી રહ્યા છે. કારણ કે યાદવે પહેલા ટ્રેકટર રેલી શાંતિથી … Read More

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડતા, AIIMS કરવામાં આવ્યા દાખલ

નવી દિલ્હી, 25 જાન્યુઆરીઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવની હાલત શનિવારે ગંભીર રૂપથી ખરાબ થઈ ગઈ. તેમને શ્વાસ લેવામાં તકલીફના કારણે દિલ્હી એમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે. લાલૂ યાદવે … Read More