Religious conversion case: એટીએસએ કર્યો મોટો ખુલાસોઃ આ વિસ્તારની યુવતીઓનું બ્રેઈન વોશ કરવું સરળ, 33 છોકરીઓ બની શિકાર

કાનપુર, 26 જૂનઃ ધર્માંતરણ(Religious conversion case) મામલે એટીએસ દ્વારા વધુ એક ખુલાસો કરવામાં આવ્યો છે. પોલીસને આરોપીઓ પાસેથી ધર્માંતરણનો શિકાર બનેલી 33 યુવતીઓની યાદી મળી છે જેમાં મોટા ભાગની યુવતીઓ … Read More

Love jihad: વડોદરામાં અઠવાડિયામાં જ લવજેહાદનો બીજો કિસ્સો નોંધાયો, લગ્ન બાદ યુવતીને બળજબરીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો!

વડોદરા, 25 જૂનઃLove jihad: વડોદરામાં એક અઠવાડિયામાં જ લવજેહાદ(Love jihad)નો વધુ  એક કિસ્સો બહાર આવ્યો છે.લગ્ન પહેલા હિન્દુ ધર્મ પાળવા માટે તૈયારી દર્શાવનાર યુવક લગ્ન  પછી ફરી  ગયો હતો. યુવતીને … Read More

lord krishna janmabhoomi case: શ્રીકૃષ્ણ ભગવાનની જન્મભૂમિ વિવાદના સમાધાન માટેના પ્રયત્નો ચાલુ- 5 જુલાઈએ થશે સુનવણી- વાંચો શું છે મામલો?

નવી દિલ્હી, 24 જૂનઃ શ્રીરામ જન્મભૂમિ વિવા(lord krishna janmabhoomi case)દના સમાધાનની સાથે કૃષ્ણ જન્મભૂમિ વિવાદના સમાધાન માટેના પ્રયત્નો ચાલુ છે. કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં, વાદીએ વિવાદિત બંધારણની જમીન સમાન અથવા દોઢ … Read More

vat purnima 2021: આજે છે વટ સાવિત્રી વ્રત, વાંચો શા માટે મહિલાઓ કરે છે આ વ્રત?

ધર્મ ડેસ્ક, 24 જૂનઃvat purnima 2021: ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા સહિત દક્ષિણ ભારતમાં જેઠ મહિનાની પૂનમના દિવસે વટ સાવિત્રીનો (Vat Savitri) તહેવાર ઉજવવામાં આવે છે. આજે વટસાવિત્રીનો તહેવાર છે. આ દિવસે … Read More

Conversion Racket: UPમાં ધર્મ પરિવર્તનના માસ્ટરમાઈન્ડ ઉમર ગૌતમે ધર્મ પરિવર્તનની વાતનો સ્વીકાર કર્યો, જુઓ વાયરલ થયેલો વીડિયો

નવી દિલ્હી, 23 જૂનઃConversion Racket: ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તન રેકેટ (Conversion Racket) ના માસ્ટર માઈન્ડ ઉમર ગૌતમનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તેણે ધર્મ પરિવર્તનની વાતનો સ્વીકાર કર્યો છે … Read More

આજે નિર્જળા એકાદશી(Ekadashi): મહાભારત, સ્કંદ અને પદ્મ પુરાણ પ્રમાણે જાણો ભીમ એકાદશીનું મહત્વ

ધર્મ ડેસ્ક, 21 જૂનઃ નિર્જળા એકાદશી વ્રત જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશી તિથિએ કરવામાં આવે છે. આ વ્રત દરમિયાન સૂર્યોદયથી લઇને બીજા દિવસ એટલે બારસ તિથિના સૂર્યોદય સુધી પાણી પીવામાં … Read More

ગુજરાતમાં Love jehadનો પહેલો કેસ નોંધાયોઃ નામ બદલી નિકાહ કર્યા પછી કહ્યું- બુરખો પહેરવોનો- ચાંદલો નહીં કરવાનો વાંચો સંપૂર્ણ અહેવાલ

વડોદરા, 19 જૂનઃ ગુજરાતમાં ધર્મ સ્વતંત્રતા સુધારા(Love jehad) અધિનિયમનો નવો કાયદો ત્રણ  દિવસ પહેલાં અમલમાં આવ્યા બાદ વડોદરામાં  લવજેહાદનો પહેલો ગુનો નોંધાયો છે.જેમાં હિન્દુ યુવતીને ફસાવી બળાત્કાર ગુજાર્યા બાદ બળજબરીથી … Read More

ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ-2003 રજૂ થયેલો લવ જેહાદ(Love jehad)નો કાયદો આજથી અમલમાં- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 15 જૂનઃLove jehad: ગુજરાતમાં બળજબરી પૂર્વક કોઇ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરવા જેવી પ્રવૃતિ પર રોક લાગે તે માટે રાજ્ય સરકારે ગત ચોમાસુ વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય( સુધારા) અધિનિયમ-2003 રજૂ … Read More

સોમવારે ભોળાનાથ(Lord shiva)ને પ્રસન્ન કરવા કરો આ ઉપાય, ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે સાથે મહાદેવના આશીર્વાદ મળશે

ધર્મ ડેસ્ક, 14 મેઃ હિંદુ ધર્મમાં અઠવાડિયાના સાત દિવસ કોઈ-ન કોઈ દેવી દેવતાને સમર્પિત હોય છે. સોમવારના દિવસ ભગવાન શંકરનો હોય છે. આ દિવસ ભગવાન શિવ(Lord shiva)ની આરાધના કરાય છે. … Read More

નંદી(nandi)ના કાનમાં શા માટે મનોકામના કહેવામાં આવે છે ? આવો જાણીએ આ માન્યતા સાથે જોડાયેલી પૌરાણિક કથા

ધર્મ ડેસ્ક:nandi: આપણા ભારતીય હિંદુ ધર્મમાં દરેક મહિને કોઈને કોઈ તહેવાર આવતા હોય છે, જેને ખુબ જ હર્ષોલ્લાસ મનાવવામાં આવે છે. ભારતમાં સૌથી વધારે પૂજા-પાઠનો મહિનો શ્રાવણ અને નવરાત્ર માનવામાં … Read More