Vasant panchmi 2021: તમે જાણો છો, વસંત પચંમીના રોજ સરસ્વતી માતાની પૂજા કેમ થાય છે?

ધર્મ ડેસ્ક, 16 ફેબ્રુઆરીઃ વસંત પંચમી(Vasant panchmi)ના દિવસે માતા સરસ્વતીનો જન્મ થયું હતું. વસંત પંચમીની દિવસે શબ્દોની શક્તિ માણસના જીવનમાં આવી હતી. મા સરસ્વતીને સાહિત્ય, કલાકારો માટે આ ખાસ મહત્વનો … Read More

સંધ્યાકાળે ઘરમાં દીવો(dip pragatya) કેમ કરવામાં આવે છે? જાણો તેનું મહત્વ અને લાભ

સંધ્યા પૂજનનુ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યુ છે. સાથે જ સંધ્યાના સમયે ઘરમાં દીવો(dip pragatya) કે પ્રકાશ કરવો જરૂરી માનવામાં આવે છે ધર્મ ડેસ્ક, 09 ફેબ્રુઆરીઃ દીવામાં અગ્નિનો વાસ હોય છે. … Read More

Mahadev vrat: સોમવારે શિવજીનું વ્રત કરવાથી થશે તમામ મનોકામના પૂર્ણ, પરંતુ આ વાતનું ખાસ ધ્યાન રાખજો!

Mahadev vrat:સોમવારે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટેના ઉપાયો ધર્મ ડેસ્ક, 08 ફેબ્રુઆરીઃ સોમવારે ભગવાન શિવ અને ચંદ્રદેવનો દિવસ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સોમવારે સાચા મનથી ભગવાન શિવની પૂજા કરવાથી પૂજા-અર્ચના કરવાથી … Read More

Chanakya Niti: લગ્ન જીવનમાં મધુરતા રાખવા તથા સંબંધોમાં મીઠાશ રાખવા અપનાવો આ ચાણક્ય નીતિ

ચાણક્ય નિતિ(Chanakya niti)ના આધારે જાણો પતિ પત્ની વચ્ચે સંબંધ મજબૂત બનાવવાની પદ્ધતિ ધર્મશાસ્ત્ર, 02 જાન્યુઆરીઃ ચાણક્યને રાજનીતિ(Chanakya niti) શાસ્ત્ર, સમાજશાસ્ત્ર, કૂટનીતિ અને અર્થશાસ્ત્રનું ઘણું ઉંડુ જ્ઞાન હતું. આ સાથે ચાણક્ય … Read More

હનુમાનજીને પ્રસન્ન કરવા આ વસ્તુઓ ચઢાવો, તમારી મનોકામના થશે પૂર્ણ

ધર્મ ડેસ્ક, 30 જાન્યુઆરીઃ દરેક ભક્ત હનુમાનજીને પ્રસન્ન કરવા માટે પોતાના અલગ અલગ રીતે તેમની પુજા કરે છે મિત્રો દરેક વ્યક્તિની માત્ર એક જ ઇચ્છા હોય છે કે હનુમાનજીની કૃપા … Read More

કુમકુમ મંદિર દ્રારા પ્રજાસત્તાક દિન નિમિત્તેઃ ભારત જીતશે કોરોના હારશેના સંદેશ સાથે 15 X 9 ફૂટનું વિશાળ ત્રિરંગનું માસ્ક બનાવ્યા

અમદાવાદ, 25 જાન્યુઆરીઃ તા. ર૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ દ્રારા 15 X 9 ફૂટનું વિશાળ ત્રિરંગનું માસ્ક બનાવવામાં આવ્યું હતું. જેની … Read More

હસ્તરેખાઃ જુઓ, તમારા હાથમાં આ રેખા છે, તો તમને ક્યારેય નહીં થાય આર્થિક મુશ્કેલી!

જ્યોતિષ ડેસ્ક, 25 જાન્યુઆરીઃહસ્તરેખા શાસ્ત્રમાં અપાર ધન લાભ માટે મહેનત સાથે હાથની રેખાને પણ ખાસ મહત્વ આપવા પડે છે. માન્યતા છે કે જે જાતકોના હાથમાં આ રેખા હોય છે તેઓ … Read More

સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિમણૂંક, વર્ચ્યુઅલ બેઠકમાં લેવાયો આ મહત્વનો નિર્ણય

સોમનાથ, 19 જાન્યુઆરીઃ સોમનાથ મંદિર ટ્રસ્ટની ગઇ કાલે એટલે કે 18 જાન્યુઆરીના રોજ વર્ચ્યુઅલ બેઠક થઇ હતી. આ વર્ચ્યુઅલ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને લાલકૃષ્ણ અડવાણી જોડાયા … Read More

મનુસ્મૃતિ અનુસાર આ પાંચ લોકોને ક્યારેય અતિથિ ન બનાવવા જોઇએ…!

જ્યોતિષ ડેસ્ક, 18 જાન્યુઆરીઃ મનુસ્મૃતિની રચના મહારાજા મનુએ મહર્ષિ ભૃગુના સહયોગથી કરી હતી. એવું માનવામાં આવે છે કે આ પુસ્તકમાં જીવન સાથે જોડાયેલા અનેક સૂત્રો બતાવવામાં આવ્યા છે. જે આજે … Read More

સૂર્યદેવને પ્રસન્ન કરવા રવિવારે કરો આ 7 ઉપાય, બધી મનોકામના થશે પૂર્ણ

ધર્મ ડેસ્ક, 17 જાન્યુઆરીઃ રવિવારે સૂર્ય દેવતાનો દિવસ ગણાય છે. આ દિવસે સૂર્ય પૂજન, જળથી અર્ધ્ય અને સૂર્ય મંત્રનો જાપ કરવાનો ખાસ મહત્વ છે. રવિવારના દિવસે સૂર્ય મંત્રનો 108 વાત … Read More