ગુજરાત(corona virus)ના આ શહેરમાં વેક્સીન લેનારા 236 લોકો પોઝિટિવ, તો વડોદરામાં 2 નવજાત પોઝિટિવ- વાંચો સંપૂર્ણ અહેવાલ

સુરત, 02 એપ્રિલઃ ગુજરાતમાં દર કલાકે 100 લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. ગુજરાતમાં કોરોના વાયરસ(corona virus)ના નવા 2410 કેસ નોંધાયા છે. ત્યાં બીજી તરફ, મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારના આજથી … Read More

રાજ્ય સરકારે કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો અમલ સમય લંબાવ્યો, 15 એપ્રિલ સુધી રાત્રિ કરફ્યુ(night curfew) યથાવત

ગાંધીનગર, 30 માર્ચઃ ગુજરાતમાં કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ અંગેની ભારત સરકારની ગાઇડ લાઇન્સનો અમલ આગામી તા.૩૦ એપ્રિલ-ર૦ર૧ સુધી લંબાવવામાં આવ્યો છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આ અંગેની વિગતો … Read More

રાજ્યના સૌથી વધુ કેસ સુરતમાં હોવાથી તંત્રએ લીધો મોટો નિર્ણય, સમગ્ર શહેરમાં 144 લાગુ (surat section 144)

સુરત, 30 માર્ચઃ ગુજરાતમાં કોરોનાનો કહેર વધતો જાય છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર રહે તે માટે શહેરના પોલીસ … Read More

ગુજરાતને મળશે વધુ એક ભેટઃ હજીરાથી દીવ સુધીની ક્રુઝ(cruise) સેવા થશે શરૂ- વાંચો સંપૂર્ણ વિગત

સુરત, 30 માર્ચઃ સુરતનાં હજીરા પોર્ટથી દીવ વચ્ચે ‘ક્રુઝ’(cruise) સેવાની શરૂઆત કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે તા.૩૧.૩.૨૦૨૧ના રોજ સાંજે ૪:૩૦ કલાકે હજીરા ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવશે.દર … Read More

Gujarat Corona case: ગુજરાતમાં 2276 નવા કેસ તો 1534 દર્દીઓ સાજા થયા, ચિંતાની વાત છે કે રાજ્યના 60 ટકા જેટલા કેસ આ મહાનગરમાં!

ગાંધીનગર, 27 માર્ચઃ ગુજરાતમાં કોરોના વાયરસનું (Gujarat Corona case) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કોરોના(Gujarat Corona case)ના કુલ … Read More

Corona case update: અમદાવાદ અને સુરતમાં નવા 483 કેસ અને 2-2 દર્દીઓનાં મોતથી આરોગ્ય વિભાગ ચિંતામાં વધારો

અમદાવાદ, 23 માર્ચઃ સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેને વધારી ચિંતા છે. વધતા કેસ (Corona case update) વચ્ચે નવા સ્ટ્રેન વધ્યા હોવાની આશંકા તંત્રને લાગી રહી છે. જેથી હવેથી સુરતમાં ટ્રાવેલ હિસ્ટ્રીવાળા … Read More

અમદાવાદ અને સુરત બાદ હવે રાજકોટ-વડોદરામાં પણ કર્ફ્યૂ(curfew time)ના સમયમાં થયો ફેરફાર, શનિવાર અને રવિવારે તમામ ફરવા લાયક સ્થળો બંધ

ગાંધીનગર, 19 માર્ચઃ કોરોનાના કેસમાં વધારો થતા સરકાર દ્વારા કડક નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. અમદાવાદ અને સુરતમાં કરફ્યૂના સમય(curfew time)માં વધારો કરવામાં આવ્યો હતો. બંને શહેરોમાં રાત્રે 9 થી … Read More

સુરત અમદાવાદના નક્સેકદમ પર, હવે સુરતમાં પણ રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યૂ(curfew in surat) લાગુ, શનિ-રવિ તમામ ફરવા લાયક સ્થળો રહેશે બંધ

સુરત, 19 માર્ચઃ ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને લઇને તંત્ર એલર્ટ થઇ ગયું છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્રારા એએમટીએસ તથા બીઆરટીએસ તથા બાગબગીચા બંધ કરવામાં આવ્યા હતા અને રાત્રિ … Read More

સુરતમાં કેસ વધતા તંત્રએ જાહેર કર્યુ નવું જાહેરનામુ, વિવાદ થતા તેમાં પણ ફેરફાર કરવા પડ્યા, 7 દિવસના હોમ ક્વોરન્ટાઇન(quarantine)ના નિર્ણયમાં ફેરફાર

સુરત, 18 માર્ચઃ સુરત બહારથી આવતા તમામ લોકોએ ફરજ્યાત સાત દિવસ ક્વોરન્ટાઇન(quarantine) કરવાનું રહેશે. જોકે, સુરત બહારથી રોજ હજારો લોકો નોકરી ધંધા માટે આવતાં હોય વિવાદ ઉભો થાય તેમ હોવાથી … Read More

કોરોનાના કેસો વધતાં સુરત મહાનગરપાલિકાએ શિક્ષણને લઇને મહત્વનો નિર્ણયઃ ક્લાસિસ(Tuition class) માત્ર ઓનલાઇન જ ચાલશે

અમદાવાદ, 17 માર્ચઃ ગયા વર્ષે માર્ચ મહિનાની અંદર સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ શાળા કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ થઇ હતી. લગભગ 10 મહિના સુધી ઓનલાઇન શિક્ષણ … Read More