vajubhai: કર્ણાટકમાં સાત વર્ષ રાજ્યપાલ રહ્યા બાદ વતન રાજકોટ આવેલા વજુભાઈની ભાજપમાં સક્રિય થવાની જાહેરાત, કહ્યુ- રાજપૂતો માટે મંદિર બનાવાશે

vajubhai: કારડીયા,ભાટી,ગુર્જર સહિત સમસ્ત રાજપૂત સમાજની એકતા પર ભાર મુક્યો હતો અને આ માટે ભવાની માતાજીનું મંદિર વસ્તડીમાં 20 એકર જમીનમાં બનાવવા નિર્ણય પણ જાહેર કર્યો રાજકોટ, 25 જુલાઇઃ vajubhai: … Read More

India Temple: कोरोना मामलों में कमी आने पर देश के बहुत से मंदिरों के खोले गयें द्वार, आरती एवं दर्शन का लाभ लें

India Temple: देश में कोरोना संक्रमण की दूसरी लहर थम चुकी है नई दिल्ली, 28 जूनः India Temple: देश में कोरोना संक्रमण की दूसरी लहर थम चुकी है। इसलिए देश … Read More

આ વર્ષે પણ કોરોનાને કારણે રદ્દ થઈ અમરનાથ (Amarnath) યાત્રા, ઓનલાઇન જ થઇ શકશે દર્શન

ધર્મ ડેસ્ક, 22 જૂનઃ વર્તમાન સ્થિતિને જોતા અમરનાથ યાત્રા રદ્દ (Amarnath) રદ્દ કરી દેવામાં આવી છે. સતત બીજીવાર કોવિડ-19ને કારણે અમરનાથ યાત્રા રદ્દ થઈ છે. પરંતુ શ્રદ્ધાળુઓ 28 જૂનથી ઓનલાઇન … Read More

ભક્તો આનંદની વાતઃ આજથી રાજ્યના તમામ મંદિરો(Temple) શ્રદ્ધાળુઓ માટે ખુલશે, કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે..!

ગાંધીનગર, 11 જૂનઃ રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર થોડોક ધીમો પડયો છે. બીજી તરફ રાજ્યના શ્રદ્ધાળુઓ ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા આખરે તે શુભ ઘડી આવી ગઇ છે..આવતીકાલથી શ્રદ્ધાળુઓ … Read More

સોમનાથ મંદિર(Somnath temple)નો 71મો પુનઃસ્થાપ્ના દિવસ ઉજવાયો.. કરો 1951ના સોમનાથના દર્શન

ધર્મ ડેસ્ક, 11 મેઃ સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ(Somnath temple) જે સ્થાન પર હતુ તે સ્થાન પર પુનઃસ્થાપના કરી સરદારએ દેશવાસીઓ પર એક મોટુ ઋણ કર્યું છે. આજની તારીખ એટલે કે 11 … Read More

મહારાષ્ટ્રઃ ભક્તો માટે શેરડી સાઇબાબાના મંદિર બાદ સિદ્ધિવિનાયક(Siddhivinayak)ના દ્વાર પણ બંધ કરાયા, વધતા કોરોના સંક્રમણને લેવાયો આ નિર્ણય

મુંબઇ, 06 એપ્રિલઃ દેશમાં સૌથી વધુ કોરોના કેસની સંખ્યા મહારાષ્ટ્રમાં છે. જેના કારણે સરકારની ચિંતા વધી છે. સતત વધતા જતા કોરોના સંક્રમણના કારણે હવે વિખ્યાત મંદિરો(Siddhivinayak) બંધ થવા લાગ્યા છે. … Read More

યાત્રા ધામે જવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો આ તારીખે ખુલી રહ્યા છે બદ્રીનાથ(Badrinath) ધામના કપાટ

ધર્મ ડેસ્ક, 17 ફેબ્રુઆરીઃ કોરોના કાળના કારણે ચારધામ યાત્રા બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે કોઇપણ યાત્રાધામે દર્શનયાત્રીઓને જવાની પરવાનગી ન હતી. પરંતુ હવે કોરોનાના કહેરમાં રાહત જોવા મળી … Read More

આયોધ્યા ખાતે રામલલ્લા મંદિરમાં થાળ આજીવન જલારામ મંદિર દ્વારા જ ધરાવવામાં આવશે

અમદાવાદ, 05 ડિસેમ્બરઃ ઉત્તરપ્રદેશમાં અયોધ્યા ખાતે નવનિર્મિત રામમંદિરમાં રામલ્લા મંદિરને આજીવન વીરપુરના જલારામ મંદિર તરફથી થાળ ધરાવવામાં આવશે. આ મુદ્દે જલારામ બાપાના પરિવારજન ભરતભાઇ ચંદારાણાએ જણાવ્યું કે, વીરપુર જલારામ મંદિરના … Read More

આજે સોમવારે સોમનાથ મહાદેવના શરણે વિભાવરીબેન દવે અને હાર્દિક પટેલ

સોમનાથ, ૨૦ જુલાઈ ૨૦૨૦ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે   આજરોજ શ્રી હાર્દિક્ પટેલએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા,ધ્વજાપૂજા કરવામાં આવેલ, તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય શ્રી માન.વિમલભાઇ ચુડાસમાં,  માન.ભગવાનભાઇ બારડ,માન.ભીખાભાઇ જોષી, માન.મોહનભાઇ વાળા જેવા મહાનુભાવો  પણ સાથે ઉપસ્થિત રહેલ. સોમનાથ મહાદેવના મંદિરે મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ શ્રી સોમનાથ  મહાદેવના દર્શન … Read More

માનવતાંની સેવામાં જીવન સમર્પિત કરનાર આચાર્યપુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીને વંદન

અમદાવાદ, ૧૬જુલાઈ ૨૦૨૦ સ્વામીજીના અંતિમ સંસ્કારના ચિત્રો કલ્પિત ભચેચના સૌજન્યથી સ્વામીજીના જીવન સંદેશ માનવતાનાં મસીહા આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીકચ્છ જિલ્લામાં ભુજ નજીક આવેલા ભારાસર ગામમાં તા. 28 – 5 – 1942ના રોજ … Read More