Dhanvantari Teras: આજે જાણીશું ધન્વંતરિ તેરસ વિશે..

“મણકો 03-ધન્વંતરિ તેરસ”(Dhanvantari Teras) (વિશેષ નોંધ: Dhanvantari Teras: દિવાળી નિમિત્તે દસ મણકામાં તૈયાર કરેલી લેખમાળાનો આ ત્રીજો મણકો છે. દિવાળીનાં સપ્તરંગી પર્વનો પ્રારંભ કરતી અને આખા વર્ષની અંતિમ એવી રમા … Read More

Second day of the festival of Diwali: દિવાળીનાં મહાપર્વનો બીજો દિવસ આસો વદ બારસ એટલે કે વાક્ બારસ

Second day of the festival of Diwali: (વિશેષ નોંધ : દિવાળી નિમિત્તે દસ મણકામાં તૈયાર કરેલી લેખમાળાનો આ બીજો મણકો છે. દિવાળીનાં સપ્તરંગી પર્વનો પ્રારંભ કરતી અને વર્ષની અંતિમ એકાદશી … Read More

Arvind Trivedi ‘Lankesh’: આજે એક એવા લંકેશની વાત કરવી છે જેને અસલ જિંદગીમાં પણ લોકો રાવણ સમજી બેઠા હતાં.

Arvind Trivedi ‘Lankesh’: હું એમ કહું કે દિવાળી આવતી કાલથી ભલે શરુ થતી હોય પણ આજે શ્રી રામની નહિ પણ રાવણની વાત કરીયે તો ? નવાઈ લાગી ને? હા ! … Read More

Festival of Diwali: બાળકોને દિવાળી જેવાં તહેવારમાં બારણે તાળાં લટકાવતાં જોવા છે કે આંગણે રંગોળી પૂરતાં: વૈભવી જોશી

Festival of Diwali: દિવાળીનાં સપ્તરંગી પર્વની આડે હવે માત્ર ગણતરીનાં દિવસો જ બાકી રહ્યાં છે. આમ જોવા જાઓ તો આવતી કાલે વર્ષની અંતિમ એવી રમા એકાદશીથી આ મહામૂલાં પર્વનો પ્રારંભ … Read More

Sharad Poonam: પૂનમની પ્યારી પ્યારી રાત, મારી પ્રિતમ સાથે છે મુલાકાત…

Sharad Poonam: હે શરદ પૂનમની રાતડી જી રે અને ચાંદો ઊગ્યો છે આકાશ… અરે ! પણ સરખે સરખી સાહેલડી.. અરે ! વળી રમ્યા એ પૂરી રાત… ઓ.. પૂનમની પ્યારી પ્યારી … Read More

Navdurga:નવદુર્ગાનું સિદ્ધિ અને મોક્ષ આપનારું સ્વરૂપ એટલે મા સિદ્ધિદાત્રી

Navdurga: આઠ-આઠ દિવસ સુધી આપણે બધા એ મા દુર્ગાનાં અલગ-અલગ સ્વરૂપોની પૂજા અર્ચના કરી અને આજે નવરાત્રિનું નવમું અને અંતિમ નોરતું એટલે કે મા સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના કરવાનો દિવસ પણ … Read More

Maa Chandraghanta Puja: નવરાત્રિનાં ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પુજા અર્ચના

Maa Chandraghanta Puja: આદ્યશક્તિની આરાધનાનાં પર્વનો આજે ત્રીજો દિવસ એટલે કે ત્રીજું નોરતું છે. નવરાત્રિનાં ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પુજા અર્ચના કરવામાં આવે છે. માતાનું આ સ્વરૂપ ખૂબ જ સુંદર, … Read More

2nd Navratri-23: બીજું નોરતું; બ્રહ્મચારિણી દેવી શાંત અને મગ્ન થઈને તપ કરનારા દેવી છે.

2nd Navratri-23: બીજું નોરતું અને નવરાત્રિનો બીજો દિવસ માતા બ્રહ્મચારિણીને સમર્પિત હોય છે. બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણી એટલે કે આચરણ કરનારી એટલે કે તપનું આચરણ કરનારી માતા બ્રહ્મચારિણી. … Read More

Shraddha Paksha: તમારા જીવનમાં શ્રાદ્ધ પક્ષનું શું છે મહત્વ? જાણો વૈભવી જોશી પાસેથી..

Shraddha Paksha: “શ્રાધ્ધ” એવો જ કઈંક અંધશ્રદ્ધાથી ભરેલો કે પાયા વિહોણો વિષય હશે તો મને થયું કે મારા વાંચન અને અનુભવનાં આધારે જે કઈ પણ હું જાણી શકી છું એ … Read More

Bhadravi Poonam: ભાદરવી પૂનમ એટલે શ્રદ્ધાળુઓ માટે મા અંબાને ખોળે રમવાનો અનેરો પ્રસંગ: વૈભવી જોશી

Bhadravi Poonam: ૧૮૪૧માં શરુ થયેલી આ પરંપરાને આજે પોણાં બસ્સો વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. આજે નાનાં-મોટાં ૧૬૦૦ જેટલા સંઘો દર વર્ષે ભાદરવી પૂનમે અંબાજી પહોંચે છે. મા અંબા … Read More