Most expensive ganeshji: વિશ્વના સૌથી મોંઘા ગણેશજી સુરતમાં, ગણેશજીના દર્શન કરવા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસે મૂર્તિ મંગાવી હતી!

Most expensive ganeshji: ગણેશજીની મૂર્તિનું વજન 36.5 ગ્રામ જેની બજાર કિંમત છે આશરે 600 કરોડ રૂપિયા સુરત, 10 સપ્ટેમ્બરઃ Most expensive ganeshji: આજે ગણેશ ચતુર્થી છે અને હીરા નગરી સુરત … Read More

Miracle in Anjar of Kutch: કચ્છના અંજારમાં અદ્ભૂત ચમત્કાર…! 75 વર્ષ બાદ પણ મંદિરમાં રાખેલો શીરો તાજો નીકળ્યો

Miracle in Anjar of Kutch: વર્ષોના વહાણા વિત્યા છતાં ઘીની સુગંધ પણ એવી જ…, સૌ કોઈ આશ્ચર્ય પામ્યા અંજાર, 10 સપ્ટેમ્બરઃ Miracle in Anjar of Kutch: કચ્છના અંજારમાં એક મંદિરમાં … Read More

Ganesh chaturthi 2021: શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થી? સાથે વાંચો વિઘ્નહર્તાના પરિવાર વિશે..

Ganesh chaturthi 2021: કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનુ વિધાન છે. તેથી સનાતન ધર્મમાં સૌ પ્રથમ શ્રીગણેશની પૂજાથી જ કોઈ કાર્યની શરૂઆત … Read More

Ganesh Chaturthi Muhurat 2021: ગણેશ ચતુર્થી નિમિત્તે જ્યોતિષ મૌલી રાવલ પાસેથી જાણીએ ગણપતિ દાદાની સ્થાપ્ન કરવાનું શુભ મૂહુર્ત..

Ganesh Chaturthi Muhurat 2021: ભગવન ગણેશની કૃપાથી સુખ શાંતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, સાથે તમામ વિઘ્નો દૂર થાય છે. ધર્મ ડેસ્ક, 09 સપ્ટેમ્બરઃ Ganesh Chaturthi Muhurat 2021: ભાદ્રપદ માસની … Read More

kevda teej: શિવ-શક્તિ અને વિષ્ણુ પૂજાનો પર્વ, આજે કેવડા ત્રીજ અને વરાહ જયંતિ- વાંચો વિગત

kevda teej: ભાદરવા મહિનાનો આ દિવસ ભગવાન શિવ, દેવી પાર્વતી અને ભગવાન વિષ્ણુની પૂજા માટે ખાસ છે ધર્મ ડેસ્ક, 09 સપ્ટેમ્બરઃ kevda teej: 9 સપ્ટેમ્બર, એટલે કે આજે કેવડા ત્રીજ … Read More

Ambaji bhadarvi poonam: ભક્તો માટે સૌથી મહત્વના સમાચાર, શું આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય- વાંચો વિગતે

Ambaji bhadarvi poonam: હાલમાં પ્રતિ દિવસ 40 હજાર કરતા વધુ દર્શનાર્થીઓ મંદિર મુલાકાત લઇ રહ્યાં છે અંબાજી, 08 સપ્ટેમ્બરઃ Ambaji bhadarvi poonam: યાત્રાધામ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના … Read More

Bhadrapada-Kushagradhi Amavasya: સોમવાર અને મંગળવારે અમાસ, શિવજી-હનુમાનજી અને પિતૃઓ માટે દાન-ધર્મ કરવાનો શુભયોગ- વાંચો વિગત

Bhadrapada-Kushagradhi Amavasya: અમાસ તિથિએ પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવું જોઈએ. કોઈ ગૌશાળામાં લીલું ઘાસ અને ગાયની દેખરેખ માટે ધનનું દાન કરો. જરૂરિયાતમંદ લોકોને ભોજનનું દાન કરો ધર્મ ડેસ્ક, 05 સપ્ટેમ્બર: Bhadrapada-Kushagradhi … Read More

Wear rudraksha: શ્રાવણ મહિનામાં રુદ્રાક્ષ ધારણ કરી શકાય કે નહીં? જાણો જ્યોતિષ આચાર્ય ડો. મૌલી રાવલ પાસેથી…

Wear rudraksha: પવિત્ર શ્રાવણ માસમાં આ રીતે ધારણ કરો રુદ્રાક્ષ ધર્મ ડેસ્ક, 01 સપ્ટેમ્બરઃ Wear rudraksha: અત્યાર મહાદેવનો મહિનો ચાલી રહ્યો છે. ઘણા લોકો આ પવિત્ર શ્રાવણ માસમાં રુદ્રાક્ષ ધારણ … Read More

CM Yogi Announced: સીએમ યોગીએ કરી મોટી જાહેરાત, હવે યુપીના ધાર્મિક સ્થળો પર નહીં વેચાય માંસાહાર અને દારુ

CM Yogi Announced: ધાર્મિક સ્થળોએ માંસાહાર અને દારુના વેચાણ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાગ્યો યુપીના મુખ્યમંત્રીએ નવી દિલ્હી, 31 ઓગષ્ટઃ CM Yogi Announced: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી ગઇ કાલે એટલે કે જન્માષ્ટમી નિમિતે … Read More

Lord krishna born story: જાણો, અડધી રાત્રે ભગવાને જન્મ લેવા પાછળનું કારણ અને રોચક કથા

Lord krishna born story: ભગવાને જન્મ માટે જે નક્ષત્ર, સમય અને દિવસની પસંદગી કરી હકી, તેની પાછળનું ખાસ કારણ છે. આ બધાનું કનેક્શન તેમના પૂર્વજો સાથે જોડાયેલુ છે ધર્મ ડેસ્ક, … Read More