Hariprasad swami: સોખડાનાં સંત હરિપ્રસાદ સ્વામી થયા અક્ષરધામ નિવાસી, હરિભક્તોમાં શોકની લાગણી

Hariprasad swami: વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલતી હતી અને ગત રાતે તેઓ અક્ષરધામ નિવાસી થયા વડોદરા, 27 જુલાઇઃ Hariprasad swami: વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ … Read More

Bagdana: ગુરુ પૂર્ણિમા પાવન દિવસ નિમિત્તે ગુરુ આશ્રમ બગદાણા સહિત જિલ્લામાં ભાવિકો ઉમટ્યા

Bagdana: ગુરૂ આશ્રમ બગદાણા ખાતે આજે વહેલી સવારથી હજારો ભક્તો દર્શનાથે પોહચ્યા હતા અને સરકારની સંપૂર્ણ ગાઈડ લાઈન સાથે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી ભાવનગર, 24 જુલાઇઃBagdana: ભાવનગર જિલ્લામાં … Read More

Guru-vyas purnima: ચારેય વેદો અને મહાભારત ધર્મગ્રંથની રચના કરનારા મહર્ષિ વેદ વ્યાસનો આજે જન્મ દિવસ, જેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે..!

Guru-vyas purnima: ગુરુ પાસેથી દીક્ષા લીધા વિના જાપ, પૂજા વગેરે નિષ્ફળ જાય છે. એટલે ગુરુ દીક્ષા હેઠળ ગુરુ પોતાના શિષ્યને એક મંત્ર અને જીવન ઉપયોગી વાક્ય આપે છે ધર્મ ડેસ્ક, … Read More

Guru Purnima 2021: 23 જુલાઇથી શરુ અને 24 જુલાઇ એમ બે દિવસ ઉજવાશે ગુરુ પુર્ણિમા- વાંચો ઇતિહાસ, મહત્વ અને શુભ મુહુર્ત

Guru Purnima 2021: આ વર્ષે ગુરુ પૂર્ણિમા 24 જુલાઈના રોજ ઉજવાશે. ગુરુપૂર્ણિમા 23 જુલાઈ શુક્રવારની સવારે 10:45થી 24 જુલાઈ રાત્રે 8:08 કલાક સુધી રહેશે. જેથી 24 જુલાઈના રોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી … Read More

hindu calendar: દેવપોઢી એકાદશી સાથે તહેવારોનો આરંભ, જાણો ક્યારે છે ક્યો તહેવાર?

hindu calendar: 4 મહિના પછી દેવપોઢી એકાદશી સુધી માંગલિક કાર્યો થઈ શકશે નહીં. પરંતુ જાપ, તપ, દાન, વ્રત, હવન વગેરે કરી શકાશે ધર્મ ડેસ્ક, 21 જુલાઇઃ hindu calendar: ચાતુર્માસની શરૂઆત, … Read More

Chaturmas: 20મી જુલાઇથી ચતુર્માસનો પ્રારંભ, ચાર મહિના સુધી માંગલિક કાર્યો વર્જિત!

Chaturmas: ચાતુર્માસ દરમિયાન ભગવાનના પૂજા-પાઠ, કથા, સાધના, અનુષ્ઠાનથી પોઝિટિવ ઊર્જા મળે છે. ચાતુર્માસમા પૂજા, પાઠ, ભજન, કીર્તન, સત્સંગ, કથા, ભાગવત માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. ધર્મ ડેસ્ક, 19 જુલાઇઃChaturmas: … Read More

Twitching Of Body Parts Spiritual Meaning: શરીરનાં આ અંગનું ફરકવું હોય છે ધન લાભ થવાનો સંકેત

Twitching Of Body Parts Spiritual Meaning: માન્યતા છે કે જ્યારે અચાનક શરીરનો કોઇ ભાગ ફરકવા લાગે તો ભવિષ્યમાં કોઇ શુભ અથવા અશુભ ઘટના બનવાની હોય છે જ્યોતિષ ડેસ્ક, 17 જુલાઇઃTwitching … Read More

ToTka: સવારે ઉઠતા જ ભૂલીને પણ ન જુઓ આ 6 પ્રકારની વસ્તુઓ, માનવામાં આવે છે અશુભ સંકેત

ToTka: દિવસની શરૂઆત હમેશા મંગળકારી વ્યક્તિ, સામગ્રી જીવ કે દ્રશ્યથી કરવુ જોઈએ. અમારા હાથથી અક્ષય ઉર્જા હોય છે તેથી પથારીથી ઉઠયા પછી સૌથી પહેલા હથેળીને જોવું જોઈએ અને શુભ અને … Read More

Histrory of ahmedabad rathyatra: જાણો અમદાવાદની જગન્નાથ રથયાત્રાનો ઇતિહાસ, ક્યારે અને કેવી રીતે શરુ થઇ આ પરંપરા

Histrory of ahmedabad rathyatra: 139 વર્ષથી ચાલી આવતી આ પરપંરાના અતિતની ઝાંખી કરાવતો વિશેષ અહેવાલ ધર્મ ડેસ્ક, 12 જુલાઇઃ Histrory of ahmedabad rathyatra: દર વર્ષે અષાઢી બીજે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની … Read More

Rathyatra: આવતી કાલે સવારના આઠ વાગ્યે યોજાશે નેત્રોત્સવ વિધિ- વાંચો વિગત

Rathyatra: ફરજિયાત કોવિડ ગાઇડલાઇનના નિયમો અને વગર ભક્તોએ નીકાળવાની પરવાનગી રાજ્ય સરકારે આપી દીધી છે અમદાવાદ, 09 જુલાઇઃRathyatra: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને રાજ્ય સરકારે શરતી મંજૂરી આપી દીધી છે. … Read More