Puri rathyatra: સુપ્રીમ કોર્ટે ઓરિસ્સામાં પુરી સિવાય અન્ય સ્થળોએ જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવાની અરજી ફગાવી- વાંચો શું છે મામલો?

Puri rathyatra: રાજ્ય સરકારે કહ્યું ઓરિસ્સાના અન્ય શહેરોમાં અને ગામોમાં રથયાત્રાની મંજૂરી નહિ આપવાથી લોકોની આસ્થા પ્રભાવિત નહિ થાય નવી દિલ્હી, 06 જુલાઇઃPuri rathyatra: સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન બરીપ્રાદામાં ભગવાન … Read More

Rathyatra 2021: રથયાત્રામાં પ્રથમવાર સરસપુરમાં જમણવારનું આયોજન નહીં થાય, રથયાત્રા માટે મંદિરમાં સૂચક તૈયારી શરુ

Rathyatra 2021: સવારે ૭ વાગે શરૃ કર્યા બાદ બપોરે ૧૨ કલાકે રથ નિજ મંદિરે પહોંચે તેવી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારી કરવામાં આવી ધર્મ ડેસ્ક, 03 જુલાઇઃRathyatra 2021: રથયાત્રા … Read More

vat purnima 2021: આજે છે વટ સાવિત્રી વ્રત, વાંચો શા માટે મહિલાઓ કરે છે આ વ્રત?

ધર્મ ડેસ્ક, 24 જૂનઃvat purnima 2021: ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા સહિત દક્ષિણ ભારતમાં જેઠ મહિનાની પૂનમના દિવસે વટ સાવિત્રીનો (Vat Savitri) તહેવાર ઉજવવામાં આવે છે. આજે વટસાવિત્રીનો તહેવાર છે. આ દિવસે … Read More

આ વર્ષે પણ કોરોનાને કારણે રદ્દ થઈ અમરનાથ (Amarnath) યાત્રા, ઓનલાઇન જ થઇ શકશે દર્શન

ધર્મ ડેસ્ક, 22 જૂનઃ વર્તમાન સ્થિતિને જોતા અમરનાથ યાત્રા રદ્દ (Amarnath) રદ્દ કરી દેવામાં આવી છે. સતત બીજીવાર કોવિડ-19ને કારણે અમરનાથ યાત્રા રદ્દ થઈ છે. પરંતુ શ્રદ્ધાળુઓ 28 જૂનથી ઓનલાઇન … Read More

ભક્તો આનંદની વાતઃ આજથી રાજ્યના તમામ મંદિરો(Temple) શ્રદ્ધાળુઓ માટે ખુલશે, કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે..!

ગાંધીનગર, 11 જૂનઃ રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર થોડોક ધીમો પડયો છે. બીજી તરફ રાજ્યના શ્રદ્ધાળુઓ ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા આખરે તે શુભ ઘડી આવી ગઇ છે..આવતીકાલથી શ્રદ્ધાળુઓ … Read More

આજે શનિ જયંતિ(Shani jayanti): જાણો શનિદેવ ની પૌરાણિક કથા અને તેલ ચડાવવાનું રહસ્ય..!

ધર્મ ડેસ્ક, 10 જૂનઃShani jayanti: શનિદેવ દક્ષપ્રજાપતિની પુત્રી શન્યાદેવી અને સૂર્યદેવના પુત્ર છે. શનિદેવ નવ ગ્રહોમાંથી સૌથી ભયભીત ગ્રહ છે. તેમનો પ્રભાવ એક રાશિએ અઢી વર્ષ તેમજ સાડાસાતી રૂપી પ્રભાવ … Read More

Vastu tips: કારમાં આ વસ્તુ રાખવાથી પોઝિટિવિટી હંમેશા કાયમ રહેશે, વાંચો આ ખાસ ઉપાય

વાસ્તુ શાસ્ત્ર(Vastu tips)માં આપવામાં આવેલા કેટલાક ઉપાયોને અપનાવીને તમે તમારા વાહનમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મક ઉર્જા ક્રિએટ કરી શકો છો. જ્યોતિષ ડેસ્ક, 09 જૂનઃ વાસ્તુ શાસ્ત્ર(Vastu tips) અનુસાર તમારી … Read More

Numerology: જાણો કયા રંગની પેન તમારા માટે છે ભાગ્યશાળી,વાંચો તમારા ભાગ્યના કલમના રંગ વિશે

જ્યોતિષ ડેસ્ક,07 જૂનઃNumerology: જીવનમાં સફળ થવું અને આગળ વધવું દરેકનું સપનું હોય છે. કોઇને પણ સફળતા સરળતાથી મળતી નથી તો બધાએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સફળતા માટે સતત … Read More

CM રૂપાણીનો નિર્ણય: રાજ્યમાં ધર્મ સ્વાતંત્ર્ય(Love jehad) સુધારા અધિનિયમ-ર૦ર૧નો આ તારીખથી રાજ્યમાં અમલ કરાશે

ગાંધીનગર, 04 જૂનઃLove jehad: ગુજરાતમાં લોભ-લાલચ, બળજબરી કે કોઇ પણ પ્રકારની હિંસાના પ્રભાવ હેઠળ કોઇ પણ વ્યક્તિને ધર્મ પરિવર્તન ન કરાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા ‘ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-ર૦૦૩’નો રાજ્યમાં … Read More

શ્રદ્ધાની વાતઃ રોગોથી મુક્તિ અપાવવાની શક્તિ આપે છે પવિત્ર ગંગાજળ(gangajal), આ રીતે કરો પ્રયોગ

ધર્મ ડેસ્ક, 02 જૂનઃgangajal: મા ગંગા બધાનો ઉદ્ધાર કરનારી છે. તેમની કૃપાથી દુર્ભાગ્ય દૂર થાય છે. સંકટથી મુક્તિ માટે ગંગાની ઉપાસના ખૂબ મહત્વની છે. એવુ કહેવાય છે કે ગંગાજળના સ્પર્શ … Read More