Happy janmashtami: જન્માષ્ટમીના રહસ્યોને સમજી તેની અલૌકિક ઉજવણી કરીએ

Happy janmashtami: જ્યોતિ સ્વરૂપ પરમાત્મા શિવ અને પુર્ણ પુરુષોત્તમ એવા આપણા લાડીલા શ્રીકૃષ્ણ વચ્ચેના સંબધોને લગતા છે જે જન્માષ્ટમીના રહસ્યો સાથે સીધા જોડાયેલા છે અહેવાલઃ બ્રહ્માકુમારી Happy janmashtami: ભારતમાં ઉજવાતા … Read More

Dwarika no Nath: જન્માષ્મીનાં પાવન પર્વે જાણીતા સંગીત વિશારદ”વિક્રમ લાબડીયા”નાં સુમધુર કંઠે ગવાયેલુ ગીત- એક વાર જરુર સાંભળો

Dwarika no Nath: જન્માષ્ટમીનાં પાવન પ્રસંગે આવી ગયું છે,ગુજરાતનાં ખ્યાતનામ લોકગાયક તેમજ સંગીત વિશારદ”વિક્રમ લાબડીયા”નાં સુમધુર કંઠે,તદ્દન નવા અંદાજમાં ગવાયેલું જાણીતું પદ… “દ્વારીકાનો નાથ” અમદાવાદ , ૩૦ ઓગસ્ટ: Dwarika no … Read More

Hanuman ji: હનુમાનજીને કેમ ચઢાવવામાં આવે છે સિંદૂર? સાથે જાણો બજરંગબલી નામ પાછળની રોચક કથા

Hanuman ji: હનુમાન જીના અનેક નામ છે. જેમાંથી એક છે બજરંગબલી. હનુમાનજીનું નામ બજરંગબલી પડવા પાછળ એક પૌરાણિક કથા પણ છે ધર્મ ડેસ્ક, 28 ઓગષ્ટઃ Hanuman ji: એક પૌરાણિક કથા … Read More

Nagpanchmi: શા માટે કરવામાં આવે છે નાગની પૂજા? નાગપંચમી વિશે શું છે પૌરાણિક માન્યતા? જાણો જ્યોતિષ ડો. મૌલી આચાર્ય પાસેથી

Nagpanchmi: શ્રાવણ વદ પાંચમ એટલે ‘નાગ પંચમી’ ખાસ કરીને બહેનો આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે.ઉપવાસ કરીને કુલેર ધરાવવામાં આવે છે. કેટલાક સ્થળે પુરૂષો પણ આ દિવસે ઠંડુ જમે છે … Read More

jyotirling darshan: આ જ્યોતિર્લિંગનાં માત્ર દર્શન કરવાથી જન્મો જન્મનાં પાપ દૂર થઇ મનોકામના પૂર્ણથાય છે, આ મંદિરનો શિવપુરાણમાં પણ ઉલ્લેખ છે!

jyotirling darshan: એવું માનવામાં આવે છે કે ભગવાન શિવજીના આ જ્યોતિર્લિંગને સ્વયંના નિવાસથી પ્રકાશ પુર્ણ કરેલ છે અને તેમણે આ પાવન નગરીને પોતાના ત્રિશુળથી સંભાળી રાખેલ છે ધર્મ ડેસ્ક, 24 … Read More

Muharram 2021: કેમ મનાવાય છે મોહરમ ? વાંચો ઇતિહાસ

Muharram 2021: ઈમામ હુસૈનની સાથે કબ્રસ્તાનમાં શહીદ થયેલા લોકોને યાદ કરવામાં આવે છે અને તેમની આત્માની શાંતિ માટે દુઆ કરવામાં આવે છે. જાણવા જેવુ, 19 ઓગષ્ટઃ Muharram 2021: મોહરમ ઈસ્લામી … Read More

Rashi Bhavishya: મહિનાના અંત સુધી આ રાશિના જાતકોને થશે લાભ અને મળશે સફળતા, ગ્રહ-નક્ષત્ર આપી રહ્યા છે સંકેત

Rashi Bhavishya: મહિનાના અંત સુધીમાં કેટલાક ગ્રહોનું પરિવર્તન થશે. 17 મી ઓગસ્ટ 2021 ના ​​રોજ સૂર્ય પોતાની રાશિ સિંહમાં પરિવર્તન કરશે ધર્મ ડેસ્ક, 19 ઓગષ્ટઃ Rashi Bhavishya: ઓગસ્ટ મહિનામાં અનેક … Read More

NAG PANCHAMI: આજના દિવસે નાગ-દેવતાની પૂજા કેમ કરવામાં આવે છે ?

NAG PANCHAMI: શ્રાવણ વદી પાંચમ એટલે “નાગ પંચમી ધર્મ ડેસ્ક, 13 ઓગષ્ટઃ NAG PANCHAMI: શ્રાવણ વદી પાંચમ એટલે “નાગ પંચમી.”બહેનો ખાસ કરીને આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે.ઉપવાસ કરીને બાજરીની … Read More

Mob attacks Hindu temple in Pakistan: પાકિસ્તાનમાં હિન્દુ મંદિર ઉપર અમુક મુસ્લિમ કટ્ટરવાદીઓએ હુમલો કરી, જાણો શું કહ્યું પાક સરકારે?

Mob attacks Hindu temple in Pakistan: હિન્દુ મંદિર પર હુમલાના મુદ્દે ભારતે દિલ્હી સ્થિત રાજદૂતને સમન્સ પાઠવીને ખુલાસો માંગ્યો, તો પાક. સરકારે તપાસનો આદેશ આપ્યો લાહોર, 06 ઓગષ્ટઃ Mob attacks … Read More

Hindu calendar-Tithi: આ તારીખથી ગુજરાતમાં શ્રાવણ મહિનો શરુ- વાંચો તિથિ-તહેવાર અને શિવપૂજાનું કેલેન્ડર

Hindu calendar-Tithi: શ્રાવણ પહેલાં હરિયાળી અમાસના દિવસે રવિપુષ્યનો સંયોગ રહેશે, શિવ પૂજા માટે 9 દિવસ ખાસ રહેશે ધર્મ ડેસ્ક, 31 જુલાઇઃ Hindu calendar-Tithi: 9 ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરૂ થશે. શ્રાવણનો … Read More