Importance of Bhadarvi Poonam: વાંચો- શક્તિપીઠ અંબાજીમાં જ શા માટે યોજાય છે ભાદરવી પૂનમનો મેળો, શું છે ધાર્મિક મહત્વ ?

Importance of Bhadarvi Poonam: ભારતીય પંચાંગ મુજબ ભાદરવા બાદ આસો મહિનો આવે છે. જેમાં માં આદ્યશક્તિની આરાધના માટે નવ દિવસનું નવરાત્રી થાય છે. ભાદરવી પૂનમના મેળાનું ધાર્મિક મહત્વ એ જ … Read More

Palitana: ભંગારના ગોડાઉને પહોંચેલા પાઠયપુસ્તકોમાં 80 ટકા ચાલુ અભ્યાસક્રમના, વાંચો- આ મામલે શું કહ્યું શાળાના આચાર્યએ?

Palitana: વર્ષ 14 થી 21 સુધીના 3 હજાર કિલો પુસ્તકોનો ગોટાળો, હાલના આચાર્ય ઉપરાંત જે-તે સમયના કેન્દ્રવર્તી સંચાલકોની પણ ક્ષતિ હોવાનું તારણ અહેવાલ: અનિલ વનરાજ ભાવનગર, 20 સપ્ટેમ્બરઃ Palitana: ભાવનગર … Read More

Ambaji Bhadarvi poonam: શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી પારંપારિક મેળો રદ્દ, યાત્રાળુઓને માનતા માટે દર્શનની પૂરતી વ્યવસ્થા કરાવાઈ

Ambaji Bhadarvi poonam: આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ નિમિતે શ્રદ્ધાળુઓને દર્શન કરી શકે એ માટે કોવિડ પ્રોટોકોલ સાથે રાજ્ય સરકારે કરી સંપૂર્ણ વ્યવસ્થા – પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઈ મોદી¤ જગત … Read More

k kailashnathan: સીએમ ભૂપેન્દ્ર પટેલ ના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે કે.કૈલાસનાથનની થઈ નિમણૂંક- વાંચો વિગત

k kailashnathan: સીએમ ભુપેન્દ્ર પટેલ ના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. નિવૃતિ બાદ લાંબા વર્ષોથી કૈલાસનાથન સીએમઓમાં સેવા આપે છે ગાંધીનગર, 20 સપ્ટેમ્બરઃ k kailashnathan: ગુજરાતના રાજકારણમાં … Read More

Why Vijay Rupani Resign: મુખ્યમંત્રીની રૂપાણીજીની વિદાય કેમ ? ભાજપને શું ફાયદો ?

Why Vijay Rupani Resign: જે બહુ ઘણા સમયથી નિશ્ચિત હતી તે ઘટના ગુજરાતમાં ઘટી ગઈ છે, અપેક્ષિત રાજીનામાને અચાનક રાજીનામા તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. વિજયભાઈની વિદાય પાછળ તેમની નિષ્ફળતા … Read More

Raghavji patel: વરસાદમાં થયેલા નુકસાન અંગે નવા કૃષિમંત્રીનું મોટું નિવેદન, જામનગરના અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત

Raghavji patel: કૃષિ મંત્રી રાઘવજી પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. જેમાં જામનગરના રામપર, મોટી બાણુંગર, અલિયા સહિતના ગામોની મુલાકાત બાદ તેમણે એ વાતનો પણ સ્વીકાર કર્યો કે, જામનગર જિલ્લામાં પૂરના … Read More

Today Ganesh visarjan: આજે ગણેશ વિસર્જન, રાજ્યનાં કેટલાંક શહેરોમાં અર્ધ લશ્કરી દળો સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Today Ganesh visarjan: વડોદરા શહેર પોલીસ કમિશનરે આવતીકાલે ગણેશ વિસર્જન નિમિત્તે રેપિડએક્શન ફોર્સની એક કંપની તેમજ એસઆરપીની ૯ કંપની તૈનાત રાખી અમદાવાદ, 19 સપ્ટેમ્બરઃToday Ganesh visarjan: આજે ગણેશ વિસર્જન નિમિત્તે … Read More

Web series on Nirav Modi’s scam: હીરાના વેપારી ભાગેડુ નીરવ મોદીના ગોટાળા પર બનવા જઇ રહી છે વેબ સીરીઝ

Web series on Nirav Modi’s scam: આ વેબ સીરીઝ પત્રકારના વ્યક્તિગત ઇન્ટરવ્યુ, શોધખોળ પર આધારિત બોલિવુડ ડેસ્ક, 18 સપ્ટેમ્બરઃ Web series on Nirav Modi’s scam: હીરાના વેપારી નીરવ મોદીના ઘોટાળા … Read More

New ministers took charge: નવા બનેલા મંત્રીઓએ એકાએક ચાર્જ સંભાળ્યો- વાંચો વિગત

New ministers took charge: રાઘવજી પટેલે પદભાર સંભાળ્યા બાદ કહ્યુ હતુ કે, રાજયના કૃષિકારો, પશુપાલકો અને પાજરાપોળના ટ્રસ્ટીઓ માટે સદાય હકારાત્મક અભિગમ થકી સંને સહાયરૂપ થવા પ્રયત્નશીલ રહેશે એવો વિશ્વાસ … Read More

Bambusetum એટલે શું જાણો છો? તેનો અર્થ થાય છે એક જૂથમાં ઉછેરવામાં આવેલા વિવિધ પ્રજાતિના વાંસ અને તેના અભ્યાસ સાથે સંકળાયેલી જગ્યા.

Bambusetum: ગુજરાત નું એકમાત્ર બાંમ્બુસેટમ રાજપીપળા સંશોધન વિભાગ દ્વારા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સિંગલખાંચ ગામે ઉછેરવામાં આવ્યું છે. અહેવાલ: સુરેશ મિશ્રા વડોદરા, 18 સપ્ટેમ્બરઃ Bambusetum: આજના તા.૧૮ મી સપ્ટેમ્બરના વિશ્વ … Read More