TaTa groupએ પોતાના સ્ટાફના પરિવાર માટે લીધો મોટો નિર્ણયઃ કર્મચારીનું કોરોનાથી મૃત્યુ થતા પરિવાર સુધી પહોંચાડશે આ સહાયતા- વાંચો વિગત

બિઝનેસ ડેસ્ક, 22 મેઃ દેશના સૌથી મોટા ઉદ્યોગ સમૂહ ટાટા કંપની(TaTa group)ના મહત્વપૂર્ણ એકમ એવા ટાટા મોટર્સે જાહેરાત કરી છે કે તેમના કર્મચારીઓમાંથી જે કોઈ વ્યક્તિ કોરોનાને કારણે મરી જશે … Read More

નંદી(nandi)ના કાનમાં શા માટે મનોકામના કહેવામાં આવે છે ? આવો જાણીએ આ માન્યતા સાથે જોડાયેલી પૌરાણિક કથા

ધર્મ ડેસ્ક:nandi: આપણા ભારતીય હિંદુ ધર્મમાં દરેક મહિને કોઈને કોઈ તહેવાર આવતા હોય છે, જેને ખુબ જ હર્ષોલ્લાસ મનાવવામાં આવે છે. ભારતમાં સૌથી વધારે પૂજા-પાઠનો મહિનો શ્રાવણ અને નવરાત્ર માનવામાં … Read More

Cyclone Yaas: તૌકેત બાદ યાસ વાવાઝોડું આ તારીખે આવશે, હવામાન વિભાગે કરી આગાહી- કેન્દ્ર સરકાર, નેવી અને કોસ્ટગાર્ડ સતર્ક

નવી દિલ્હી, 22 મેઃCyclone Yaas: 18થી 19 મેના રોજ તૌકૈત નામનું વાવાઝોડાએ દેશના ઘણા રાજ્યોને નુકશાન પહોંચાડ્યું છે. હવે તેવામાં દેશમાં બીજા વાવાઝોડું આવવાના એંધાણ છે. ભારતીય હવામાન વિભાગના 26 … Read More

Grih Mantralaya: કોવિડ-19માં માતા-પિતા ગુમાવી બેઠેલાં અનાથ બનેલા બાળકો માટે સરકારે લીધો મહત્વનો નિર્ણય- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 22 મેઃ Grih Mantralaya: સરકાર  મહિલાઓ, બાળકો, વરિષ્ઠ નાગરિકો અને અનુસૂચિત જાતિ / જનજાતિ સહિતના સમાજના અંશતઃ નિર્બળ વર્ગો  સામેના ગુનાઓ અટકાવવાની સાથે સાથે તેની સામેની લડતને ઉચ્ચ અગ્રતા … Read More

કોરોનાને લગતી મદદ માટે આયુષ મંત્રાલયે જારી કર્યો હેલ્પલાઇન(Corona Helpline) નંબર, જાણી લો કયા સમયે મળશે સેવા

નવી દિલ્હી, 21 મેઃCorona Helpline: દેશમાં કોરોના મહામારીનો કહેર યથાવત છે. આ વચ્ચે કોરોનાને લગતી સમસ્યાઓના સમાધાન માટે હેલ્પલાઇન નંબરની શરૂઆત કરવામાં આવી છે. આ હેલ્પલાઇન નંબર 14443 છે. તેને … Read More

international tea day: જાણો, ચાની શોધ કેવી રીતે થઈ? વાંચો આ રસપ્રદ સ્ટોરી

જાણવા જેવું, 21 મેઃinternational tea day: આજે ઇન્ટરનેશનલ ટી ડે(international tea day) છે. મોટાભાગના લોકોની સવાર ચાથી થાય છે. ‘શું તમે જાણો છો કે ચાની શોધ કેવીરીતે થઈ હતી? ખૂબ … Read More

ચિપકો આંદોલનના પ્રણેતા અને પ્રખ્યાત પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણા(sundarlal bahuguna)નું કોરોનાથી નિધન..! પીએમ મોદીએ આપી શ્રંદ્ધાજલિ

નવી દિલ્હી, 21 મેઃ ચિપકો આંદોલનના પ્રણેતા અને પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણા(sundarlal bahuguna)નુ કોરોનાથી સંક્રમિત થયા બાદ ઋષિકેશની એમ્સ હોસ્પિટલમાં નિધન થયુ છે. તેઓ 94 વર્ષના હતા. તેમને(sundarlal bahuguna) કોરોનાની સાથે … Read More

એક ઉપાધિ પતી નથી ત્યાં બીજી આવી પડીઃ બ્લૅક ફંગસ બાદ હવે આવી એનાથી પણ વધુ જોખમી વ્હાઇટ ફંગસ(white fungus)- વાંચો સંપૂર્ણ માહિતી

નવી દિલ્હી, 21 મેઃ ભારતમાં કોરોના મહામારી નિયંત્રણમાં આવવાનું નામ નથી લેતી. બ્લૅક ફંગસ એટલે કે મ્યુકરમાયકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એથી સરકાર અને ડૉક્ટરોની ચિંતા વધી ગઈ … Read More

કેન્દ્ર સરકારની મોટી જાહેરાતઃ ઈન્કમ ટેક્સ રિટર્ન (income tax return) ભરવાની સમયમર્યાદા બે મહિના લંબાવી, જાણો છેલ્લી તારીખ

બિઝનેસ ડેસ્ક, 21 મેઃ કેન્દ્ર સરકારે ગુરૂવારના રોજ કરદાતાઓને મોટી રાહત આપી છે. સરકારે નાણાકીય વર્ષ 2020-21ના ઈન્કમ ટેક્સ રિટર્ન(income tax return) ભરવાની સમય મર્યાદા 30 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી … Read More

ગુજરાત માટે રાહતના સમાચાર: હવે મ્યુકર માઇકોસીસ(mucormycosis) દર્દીઓના પરિવારને આસાનીથી મળી રહેશે ઈન્જેક્શન, કેન્દ્રિય મંત્રીએ આપી જાણકારી

નવી દિલ્હી, 21 મેઃ મ્યુકર માઇકોસીસ(mucormycosis) માટે જરૂરી ઇન્જેક્શનની અછત સર્જાઇ રહી છે. જેથી અન્ય 5 કંપનીના ઇન્જેક્શનને કેન્દ્ર ટૂંક સમયમાં મંજુરી આપશે. હાલમાં 6 કંપનીઓ ઇંજેકશન બનાવી રહી છે. … Read More