Rathyatra 2021: રથયાત્રામાં પ્રથમવાર સરસપુરમાં જમણવારનું આયોજન નહીં થાય, રથયાત્રા માટે મંદિરમાં સૂચક તૈયારી શરુ

Rathyatra 2021: સવારે ૭ વાગે શરૃ કર્યા બાદ બપોરે ૧૨ કલાકે રથ નિજ મંદિરે પહોંચે તેવી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારી કરવામાં આવી ધર્મ ડેસ્ક, 03 જુલાઇઃRathyatra 2021: રથયાત્રા … Read More

July 2021 Hindu calendar: આ મહિને 17 દિવસ વ્રત-તહેવાર રહેશે, 11મીથી ગુપ્ત નવરાત્રી શરુ અને 24મીએ ગુરુ પૂર્ણિમા- વાંચો વધુ વિગત

July 2021 Hindu calendar: જુલાઈમાં ગુપ્ત નોરતા, જગન્નાથ રથયાત્રા અને ગુરુ પૂર્ણિમા જેવા મોટા પર્વ આવવાથી તેનું મહત્ત્વ અને પ્રભાવ વધી ગયું છે ધર્મ ડેસ્ક, 01 જુલાઇઃ July 2021 Hindu … Read More

સોમવારે ભોળાનાથ(Lord shiva)ને પ્રસન્ન કરવા કરો આ ઉપાય, ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે સાથે મહાદેવના આશીર્વાદ મળશે

ધર્મ ડેસ્ક, 14 મેઃ હિંદુ ધર્મમાં અઠવાડિયાના સાત દિવસ કોઈ-ન કોઈ દેવી દેવતાને સમર્પિત હોય છે. સોમવારના દિવસ ભગવાન શંકરનો હોય છે. આ દિવસ ભગવાન શિવ(Lord shiva)ની આરાધના કરાય છે. … Read More

ભક્તો આનંદની વાતઃ આજથી રાજ્યના તમામ મંદિરો(Temple) શ્રદ્ધાળુઓ માટે ખુલશે, કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે..!

ગાંધીનગર, 11 જૂનઃ રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર થોડોક ધીમો પડયો છે. બીજી તરફ રાજ્યના શ્રદ્ધાળુઓ ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા આખરે તે શુભ ઘડી આવી ગઇ છે..આવતીકાલથી શ્રદ્ધાળુઓ … Read More

વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ(suryagrahan) અને વટસાવિત્રી વ્રત સાથે શનિ જયંતીનો સંયોગ- જાણો શું વ્રત કરી શકાશે?

જ્યોતિષ ડેસ્ક, 10 જૂનઃsuryagrahan: હિંદુપંચાગ મુજન 10 જૂનને જ્યેષ્ઠ મહીનાની અમાવસ્યા તિથિ છે. આ તિથિ પર શની જયંતી અને વટ સાવિત્રી વ્રત પણ પડે છે. હિંદુ ધર્મમાં શનિ જયંતી અને … Read More

Vastu tips: કારમાં આ વસ્તુ રાખવાથી પોઝિટિવિટી હંમેશા કાયમ રહેશે, વાંચો આ ખાસ ઉપાય

વાસ્તુ શાસ્ત્ર(Vastu tips)માં આપવામાં આવેલા કેટલાક ઉપાયોને અપનાવીને તમે તમારા વાહનમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મક ઉર્જા ક્રિએટ કરી શકો છો. જ્યોતિષ ડેસ્ક, 09 જૂનઃ વાસ્તુ શાસ્ત્ર(Vastu tips) અનુસાર તમારી … Read More

Numerology: જાણો કયા રંગની પેન તમારા માટે છે ભાગ્યશાળી,વાંચો તમારા ભાગ્યના કલમના રંગ વિશે

જ્યોતિષ ડેસ્ક,07 જૂનઃNumerology: જીવનમાં સફળ થવું અને આગળ વધવું દરેકનું સપનું હોય છે. કોઇને પણ સફળતા સરળતાથી મળતી નથી તો બધાએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સફળતા માટે સતત … Read More

શ્રદ્ધાની વાતઃ રોગોથી મુક્તિ અપાવવાની શક્તિ આપે છે પવિત્ર ગંગાજળ(gangajal), આ રીતે કરો પ્રયોગ

ધર્મ ડેસ્ક, 02 જૂનઃgangajal: મા ગંગા બધાનો ઉદ્ધાર કરનારી છે. તેમની કૃપાથી દુર્ભાગ્ય દૂર થાય છે. સંકટથી મુક્તિ માટે ગંગાની ઉપાસના ખૂબ મહત્વની છે. એવુ કહેવાય છે કે ગંગાજળના સ્પર્શ … Read More

વાંચો આજનું રાશિ ભવિષ્ય(Rashi bhavishya), કેવો રહેશે તમારો દિવસ

ધર્મ ડેસ્ક, 29 મેઃRashi bhavishya: આજે ૨૯ મે ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭, તિથિ વૈશાખ સુદ ત્રીજનો દિવસ વાંચો શું છે આજે તમારી રાશિનું ભવિષ્ય(Rashi bhavishya). વાંચો ટૂંકમાં તમારો દિવસ … Read More

વર્ષમાં માત્ર 5 કલાક માટે જ ખુલે છે આ મંદિર(nirai mata mandir), મહિલાઓના દર્શન પર છે પ્રતિબંધ- ફક્ત પુરુષો જ કરી શકે છે પૂજા..!

ધર્મ ડેસ્ક, 28 મેઃ દેશભરમાં ઘણા મંદિરો છે કે જેની સાથે કેટલાક રહસ્ય જોડાયેલા છે. આપણા દેશમાં એવા ઘણા મંદિરો છે, જે 6-6 મહિના સુધી બંધ રહે છે. જો આપણે … Read More