આ રાશિવાળા વ્યક્તિ ખાસ ધ્યાન રાખે, આજે થનારું ચંદ્રગ્રહણ(chandra grahan) તમારા જીવનમાં આવશે મોટો ફેરફાર- જાણો ક્યાં ક્યા જોવા મળશે?

ધર્મ ડેસ્ક, 26 મેઃ આજે વૈશાખી પુનમના દિવસે આવુતં આ ચંદ્રગ્રહણ (chandra grahan) ભારતના અનેક ભાગોમાં દેખાવાનું ન હોવાથી ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું રહેશે નહિ. જોકે, આ ઉપછાયા ચંદ્રગ્રહણ (chandra grahan) છે. … Read More

નંદી(nandi)ના કાનમાં શા માટે મનોકામના કહેવામાં આવે છે ? આવો જાણીએ આ માન્યતા સાથે જોડાયેલી પૌરાણિક કથા

ધર્મ ડેસ્ક:nandi: આપણા ભારતીય હિંદુ ધર્મમાં દરેક મહિને કોઈને કોઈ તહેવાર આવતા હોય છે, જેને ખુબ જ હર્ષોલ્લાસ મનાવવામાં આવે છે. ભારતમાં સૌથી વધારે પૂજા-પાઠનો મહિનો શ્રાવણ અને નવરાત્ર માનવામાં … Read More

Eid mubarak: વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિતના લોકોએ દેશવાસીઓને આપી શુભકામના, સરકાર અને મુસ્લિમ સંગઠનોએ લોકોને કરી ખાસ અપીલ

દિલ્હી, 14 મેઃ તહેવારોની સિઝન છે પણ કોરોના હજી યથાવત છે. કોરોના વાયરસ મહામારીની વચ્ચે શુક્રવારે દેશભરમાં ઈદ(Eid mubarak)નો તહેવાર મનાવામાં આવી રહ્યો છે. ગંભીર પરિસ્થિતીને જોતા કેટલાય મુસ્લિમ સંગઠનો, … Read More

અખાત્રીજ(akshaytrutiya)નું મહત્વઃ ખેડૂતો માટે ખાસ છે આજનો દિવસ, વાંચો વિગતે

ધર્મ ડેસ્ક, 13 મેઃ અખાત્રીજ(akshaytrutiya)નો મહિમા ત્રેતા યુગથી છે. જી, હાં વૈશાખ શુક્લ ત્રીજ મંગલ અને અક્ષય ફળ આપનાર હોવાથી આ દિવસને અક્ષય તૃતીયા અથવા “અખાત્રીજ” કહે છે. આ દિવસે … Read More

Parshuram jayanti: આજના પર્વેે વાંચો, ભગવાન પરશુરામના જન્મની દંતકથાઓ

ધર્મ ડેસ્ક, 14 મેઃParshuram jayanti: પરશુરામ ભગવાન શ્રીવિષ્ણુના છઠા અવતાર છે, એટલે તેમની ઉપાસ્ય દેવતા તરીકે પૂજા કરવામાં આવે છે. વૈશાખ સુદ પક્ષ બીજના દિવસે પરશુરામ જયંતી(Parshuram jayanti) છે.. શાસ્ત્રોમાં … Read More

મહાવીર જયંતીઃ મહાવીર(Mahavir jayanti) સ્વામી તપ કરી રહ્યા હતાં ત્યારે થોડાં ચરવૈયાઓ તેમની સાથે મજાક કરવા લાગ્યાં, વાંચો આ પ્રસંગ અને બોધ

ધર્મ દર્શન, 25 એપ્રિલઃ આજે મહાવીર સ્વામીની જયંતી(Mahavir jayanti) છે. મહાવીર સ્વામી જૈન ધર્મના પ્રવર્તક ભગવાન શ્રીઆદિનાથની પરંપરામાં ચોવીસમાં તીર્થકર માનવામાં આવે છે. મહાવીર સ્વામી(Mahavir jayanti)એ અહિંસા પરમો ધર્મ સૂત્ર … Read More

રામ ભક્ત હનુમાનજીના જન્મસ્થળ(Hanumanji Birthplace)ને લઇ તિરુપતી મંદિર ટ્રસ્ટે કરી જાહેરાત, પુરાવા વિશે પણ વિગતે આપી જાણકારી- વાંચો સંપૂર્ણ અહેવાલ

ધર્મ ડેસ્ક, 24 એપ્રિલઃ આપણે સૌ જાણીએ છીએ કે શ્રી રામ ભક્ત હનુમાનને અમરત્વનું વરદાન છે. હિન્દુ શાસ્ત્ર અનુસાર, હનુમાનજી આજે પણ જીવીત છે. તાજેતરમાં જ હનુમાનજીના જન્મસ્થળ(Hanumanji Birthplace)ને લઇને … Read More

Covid sandesh: કોરોનાના કપરા સમયમાં આપણી જીવનરુપી નાવ ભગવાનના હાથ- જુઓ વીડિયો

Covid sandesh:પ્રજાથી માંડીને રાજા સુધી, C.M. થી માંડીને P.M.સુધીના સૌ બનતા પ્રયત્ન કરે છે.પરંતુ કોઈને સફળતા મળતી નથી. ડૉક્ટરો પણ હવે કહે છે કે, હવે ભગવાનના હાથની વાત છે… આપ … Read More

Chaitra Navratri: ચૈત્ર મહિનામાં નિયમિત રીતે આ કાર્ય કરવાથી આવતી ઉપાધી દૂર થશે- જુઓ વીડિયો

ધર્મ ડેસ્ક, 13 એપ્રિલઃ આજથી ચૈત્ર નવરાત્રી(Chaitra Navratri)ની શરુઆત થઇ છે. હાલનો સમય દરેક માટે ઉપાધી દાયક છે. કોરોનાની મહામારીનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે, તો બીજી તરફ તહેવારોની … Read More

વર્તનની જીવન અસર વિશે જાણો ટેરો કાર્ડ રિડર(tarot card reader) પુનિત લુલ્લા પાસેથી

આવો જાણીએ વર્તનની જીવન પર અસર વિશે શું કહે છે, ટેરો કાર્ડ રિડર(tarot card reader) પુનિત લુલ્લા. ધર્મ ડેસ્ક, 12 એપ્રિલઃ tarot card reader: જીવનને સરળ અને સફળ બનાવવા માટે … Read More