વાવાઝોડા(Cyclone) પહેલાં અને બાદ તકેદારીના કેવા પગલા લેવા તેની જાણકારી મેળવવાથી વધુ નુકસાન થતું અટકાવી શકાય છે..!

ગાંધીનગર, 16 મેઃ ગુજરાતમાં આવનાર  સંભવિત ‘તૌકતે” વાવાઝોડા(Cyclone)ની સંભાવનાને ધ્યાને લેતા લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન, અને વાવાઝોડા બાદ તકેદારી અને જાગૃત્તિ કેળવવાથી સુરક્ષિત રહી … Read More

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ(Rajeev Satav)નું નિધન થયું, પાર્ટીના નેતાઓમાં શોકની લાગણી!

ગાંધીનગર, 16 મેઃ કોંગ્રેસ નેતા રાજીવ સાતવને પુણેની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા, તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. આખરે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. ગત અઠવાડીયે કોરોના … Read More

Cyclone Tauktae: વાવાઝોડું વેરાવળથી 670 કિમી દૂર, પણ ગુજરાતમાં તેની અસર શરૂ થઈ ગઈ- આ રાજ્યને કરવામાં આવ્યુ એલર્ટ

ગાંધીનગર, 16મેઃCyclone Tauktae: તૌકતે વાવાઝોડું ક્રમશઃ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તે ગુજરાત તરફ પ્રતતિ કલાક 12 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. હાલ વાવાઝોડું વેરાવળથી 670 કિલીમોટર દૂર અરબી સમુદ્રમાં … Read More

free train: આ ટ્રેનમાં છેલ્લા 72 વર્ષોથી 25 ગામના લોકો રોજ આ ટ્રેનમાં કરે છે સફર

ટ્રાવેલ ડેસ્કઃ બહુ ઓછા લોકો જાણતા હશે કે, ભાખરા ડેમથી નાંગલ સુધી ચાલનારી આ દુનિયાની પહેલી ટ્રેન(free train) હશે, જેમાં મુસાફરી કરવા માટે મુસાફરે ભાડુ આપવું પડતુ નથી. ભાખરા-નાંગલ ડેમ … Read More

આવો, જાણીએ ગરુડ પુરાણ(garuda purana) અનુસારઃ મૃત્યુના 47 દિવસ સુધી આત્મા સાથે શું થાય છે?

ધર્મ ડેસ્ક:garuda purana: મૃત્યુ જીવનનું એક એવું સત્ય છે જે અટલ છે. જે વ્યક્તિનો જન્મ થયો છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત જ છે. શ્રીમદ્દ ભગવત્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ … Read More

પાલનપુરઃ CM વિજય રુપાણીએ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ(oxygen plant)નું ઉદ્દઘાટન કર્યું

પાલનપુર સિવિલ હોસ્પીટલમાં દર્દીઓના સગાવ્હાલા અને મેડીકલ સ્ટાફને મળી તેમનું મનોબળ વધાર્યું બનાસ ડેરી દ્વારા રૂ. ૭૭ લાખના ખર્ચથી તૈયાર થયેલ ઓક્સિજન પ્લાન્ટ(oxygen plant)માં પ્રતિ કલાકે ૫૦ ક્યુબીક મીટર ઓક્સિજન … Read More

હવે વિદ્યાર્થીઓ પણ જોડાયા કોરોના વોરિયર્સ(corona worries) તરીકે ! વિદ્યાર્થીઓએ કોરોના મહામારી ના સમયમાં લોકોને મદદરૂપ થવા શરૂ કર્યું ‘યંગ ઈલાઈટ ગ્રુપ’

વડોદરા, 15 મેઃcorona worries: વડોદરાના યુવાનો દ્વારા કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે શરૂ કરવામાં આવ્યું યંગ ઈલાઈટ નામ નું ગ્રુપ. રાજ્ય ની વિવિધ કોલેજ માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા … Read More

કોરોનાના વધતા સંકટ પર પીએમ મોદી(PM Modi)એ યોજી હાઇ લેવલ બેઠક, ગૃહમંત્રી અને આરોગ્યમંત્રી રહ્યા હાજર- જાણો શું કહ્યું પીએમ મોદીએ..

નવી દિલ્હી, 15 મેઃ વધતા કોરોના સંકટને લઇ પીએમ મોદી(PM Modi)એ હાઇ લેવલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં અધિકારીઓને આ દિશામાં કામ કરવાનું કહ્યું. પીએમ મોદીએ કહ્યુ … Read More

Reliance Jio યુઝર્સ માટે ખાસ ઓફરઃ આ ગ્રાહકોને મળશે ફ્રી ટોકટાઇમનો લાભ- વાંચો ઓફર વિશે…

મુંબઇ, 15 મેઃ Reliance Jio રિલાયન્સ ફાઉન્ડેશનની સાથે મળી પ્રતિ મહિને 300 મિનિટ ફ્રી ટોકટાઇમ આપવાનું કામ કરી રહ્યું છે. આ સ્કીમનો ફાયદો કંપનીના JioPhone યૂઝર્સને મળશે, જે આ મહામારીને … Read More

વેક્સિનને લઇને AIIMS ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા(Dr Randeep guleria)એ આપ્યુ મોટુ નિવેદન, જાણો શું કહ્યું…?

નવી દિલ્હી, 15 મેઃ દેશમાં હાલ કોરોના વેક્સીન (Vaccine) ખૂબ અછત છે. પરંતુ આગામી બે મહિનામાં પર્યાપ્ત માત્રામાં વેક્સીન ઉપલબ્ધ થઇ શકે છે. એમ્સ (AIIMS) ડાયરેક્ટર  રણદીપ ગુલેરિયા (Dr Randeep … Read More