વધતા કોરોના કેસના કારણે મહારાષ્ટ્ર સરકારે લીધો આ મહત્વનો નિર્ણય-બે દિવસ રહેશે લોકડાઉન (lockdown),આ સાથે જાહેર કરી ગાઇડલાઇનઃ વાંચો સંપૂર્ણ વિગત

મુંબઇ, 04 એપ્રિલઃ કોરોનાનો કહેર વધતા આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રાજ્યમાં આકરા પ્રતિબંધો લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બેઠકમાં કોરોનાના નિયમો કડક … Read More

કુમકુમ મંદિર દ્વારા ગરમીમાં ભગવાન(SHRI SWAMINARAYAN)ને રાહત મળે એ માટે ગુલાબ જળથી સ્નાન કરવામાં આવ્યું, જુઓ વીડિયો

અમદાવાદ,04 એપ્રિલઃ આજે રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ(SHRI SWAMINARAYAN) મંદિર કુમકુમ મણિનગર ના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ દાસજી સ્વામીએ ગરમીમાં ભગવાનને રાહત મળે તેવા ભક્તિભાવથી શ્રીહરિકૃષ્ણ મહારાજ ઉપર ગુલાબ જળથી … Read More

સિનેમા જગતના વરિષ્ઠ અભિનેત્રી શશિકલા(shashikala)નું 88 વર્ષની વયે થયું નિધન, 100થી વધુ ફિલ્મોમાં કર્યો હતો અભિનય

બોલિવુડ ડેસ્ક, 04 એપ્રિલઃ સિનેમા જગતના વરિષ્ઠ અભિનેત્રી શશિકલા(shashikala)નું 88 વર્ષની વયે નિધન થયું છે. શશિકલાએ આજે એટલે કે 4 એપ્રિલે મુંબઈના કોલાબામાં બપોરે 12 કલાકે અંતિમ શ્વાસ લીધા થયું … Read More

વાંકાનેરનાં મહારાજા દિગ્વિજયસિંહ ઝાલા(Digvijaysinh Zala)નું થયું નિધન, પીએમ મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું..

અમદાવાદ, 04 એપ્રિલઃ આજે ગુજરાતના રાજવી પરિવારની એક સદીનો અંત થયો છે. રાજ્યના મોરબી જિલ્લામાં આવેલાં વાંકાનેરના સ્ટેટ એટલેકે, ત્યાંના મહારાજા(Digvijaysinh Zala)તેમજ કેન્દ્ર સરકારમાં પર્યાવરણ મંત્રી રહી ચૂકેલાં દિગ્વિજયસિંહ પ્રતાપસિંહજી ઝાલા(Digvijaysinh … Read More

આજે વહેલી સવારે જાણીતા ગુજરાતી અને ઉર્દૂ ગલઝકાર(famous poet)નું 86 વર્ષની વયે થયું નિધન

વડોદરા,04 એપ્રિલ: જાણીતા ગુજરાતી અને ઉર્દૂ ગલઝકાર અને કવિ(famous poet)નું આજે વહેલી સવારે 86 વર્ષની વયે નિધન થયું હતું. તેમને થોડા કેટલાક સમયથી શ્વાસ સંબંધિત બિમારી હતી. આજે સવારની નમાઝ અદા … Read More

ખેડૂત નેતા રાકેશ ટિકૈત(Rakesh tikait) ગુજરાતના પ્રવાસેઃ કહ્યું- ગુજરાત બોર્ડર પર શું થાય છે તે જોઇશું.. ગુજરાતમાં જવા માટે કોઇ પાસપોર્ટ કે વિઝાની જરૂર નથી..!

અમદાવાદ, 04 એપ્રિલઃ છેલ્લા ચાર મહિનાથી કિસાન બિલને લઇને ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈત(Rakesh tikait)ની આગેવાની હેઠળ દિલ્હી ખાતે આંદોલન પર ઉતર્યા હતા.ખેડૂત મોદી સરકાર દ્વારા … Read More

રણબીર, આલિયા બાદ બોલિવુડના ખેલાડી(Akshay kumar)ને થયો કોરોનાઃ હાલ હોમ ક્વોરેન્ટાઇન, પોતે આપી જાણકારી

બોલિવુડ ડેસ્ક, 04 એપ્રિલઃ સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. તેવામાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જ્યાં સમગ્ર દેશમાં કોરોના પોતાનું કહેર વરસાવી રહ્યો છે. તાજેતરમાં જ … Read More

Bijapur: સુરક્ષાદળોના જવાનોની ટુકડી પર નક્સલવાદીઓએ ઘાત લગાવીને હુમલો કર્યો, 5 જવાન શહીદ થયા અને 12 ઘવાયા- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 04 એપ્રિલ: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર(Bijapur) અને સુકમા જિલ્લાના સરહદી ક્ષેત્રોમાં શનિવારે સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણ દરમિયાન પાંચ જવાન શહીદ થઈ ગયા, જ્યારે 12 જવાનો … Read More

જાણો ટેરોકાર્ડ રિડર પુનિત લુલ્લા પાસેથી આજનું રાશિ ભવિષ્ય, શું કહે છે તમારી રાશિનું ટેરોકાર્ડ(Tarotcard)?

જ્યોતિષ ડેસ્ક, 04 એપ્રિલઃ જ્યોતિષ શાસ્ત્ર ગ્રહોની દિશાના આધારે રાશિ ભવિષ્ય નક્કી કરવામાં આવે છે. તે જ રીતે ટેરો કાર્ડ(Tarotcard) રિર્ડર પણ તેના કાર્ડ ના આધારે વ્યક્તિ અથવા રાશિ આધારે ભવિષ્ય … Read More