રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણયઃ મહારાષ્ટ્રથી ગુજરાત આવવા માટે RT-PCR ટેસ્ટ જરુરી(RT-PCR test compulsary), નેગેટિવ હશે તો જ મળશે ગુજરાતમાં પ્રવેશ
ગાંધીનગર, 24 માર્ચઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે. કોરોના વાયરસના નવા 1730 કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં 4 દર્દીઓનાં મૃત્યુ … Read More