Rajkot:તહેવારની ઉજવણી માતમમાં બદલાઇ ગઇ, રાજકોટના બે પરિવારના જુવાનજોધ દીકરાઓનું નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યુ!

રાજકોટ,30 માર્ચ: તહેવારની ઉજવણી પોતાના ઉત્સાહ માટે ઉજવણી કરીએ છીએ. હોળીના દિવસો ભારે ગણવામાં આવે છે. તેથી પરિવાર તરફથી પણ ખાસ ધ્યાન રાખવાનું કહેવામાં આવે છે. રાજકોટ(Rajkot) નજીક આવેલા ત્રંબા … Read More

મારા ઘરનું 50 ટકા કામ મારા હસબન્ડ રવિન્દ્ર કરે છે, જાણો રિવાબાએ આવું શા માટે કહેવું પડ્યું?- જુઓ Rivaba viral video

હું રોટલી કરતી હોઉં તો ચા રવીન્દ્રસિંહ મુકે છે, એટલે કે દીકરાઓ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથીઃ રિવાબા જાડેજા(Rivaba viral video) અમદાવાદ, 29 માર્ચઃ રાજપૂત કરણી સેનાનાં ગુજરાત … Read More

Anant patel ni kalame…બુરા ન માનો, હોલી હૈ…..

Anant patel ni kalame…(અનંત પટેલની કલમે…) ” રંગ બરસે, ભીગે ચુનરવાલિ….રંગ બરસે …”— આ ગીતને સાંભળીને કોઇ તરત જ રોમાંચિત થઇ જાય છે, કોઇ મીઠી યાદોમાં સરી પડે છે તો … Read More

66th filmfare awards 2021ની થઇ જાહેરાત, જાણો કોને મળ્યો બેસ્ટ એક્ટર- એક્ટ્રેસનો એવોર્ડ અને કઇ બની બેસ્ટ ફિલ્મ- વાંચો વિગતે માહિતી

બોલિવુડ ડેસ્ક, 28 માર્ચઃ કોરોનાનો કહેર ફક્ત સામાન્ય માણસો પર જ નહીં પરંતુ બોલિવુડ પર જોવા મળ્યો હતો. ગત વર્ષે બોલીવુડ (Bollywood) માં ખૂબ ઓછી ફિલ્મો બની હતી. કોરોનાના કારણે … Read More

પીએમ મોદીએ મન કી બાત(Mann Ki Baat)ના 75 મા એપિસોડ પુરા થતાં કાર્યક્રમ સાંભળનારને શુભેચ્છાઓ, જાણો વધુમાં ગુજરાત વિશે શું કહ્યું વડાપ્રધાને…

નવી દિલ્હી, 28 માર્ચઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે રેડિયો પ્રોગ્રામ મન કી બાત (Mann Ki Baat) દ્રારા 75મી વાર રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ પહેલાં 28 ફેબ્રુઆરી 2021ના રોજ … Read More

નેશનલ હાઇવે(national highway) પર જતા પહેલા જાણી લેજો આ માહિતીઃ 1 એપ્રિલથી ટોલ પ્લાઝા પર લેવામાં આવતા ચાર્જમાં થશે વધારો- વાંચો સંપૂર્ણ માહિતી

ગાંધીનગર, 28 માર્ચઃ પહેલી એપ્રિલ 2021થી ટોલ પ્લાઝા(national highway) પર લેવામાં આવતા ચાર્જમાં અંદાજે 6થી 7 ટકાનો વધારો થઈ જવાની સંભાવના હોવાનું ગુજરાતના ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના સૂત્રોનું કહેવું છે. નેશનલ હાઈવે(national highway) ઓથોરિટી ઑફ … Read More

આ રાશિના જાતકોએ પોતાની કાર્યની પ્રાથમિક નક્કી કરવાની જરુર છે- આવો જાણીએ ટેરોકાર્ડ(Tarotcard) દ્વારા અન્ય રાશિનું ભવિષ્ય

જ્યોતિષ ડેસ્ક, 28 માર્ચઃ જ્યોતિષ શાસ્ત્ર ગ્રહોની દિશાના આધારે રાશિ ભવિષ્ય નક્કી કરવામાં આવે છે. તે જ રીતે ટેરો કાર્ડ(Tarotcard) રિર્ડર પણ તેના કાર્ડ ના આધારે વ્યક્તિ અથવા રાશિ આધારે ભવિષ્ય … Read More

હોળી-ધૂળેટી પર્વની ઉજવણી પર સરકાર(government)ની બાજ નજરઃ જાહેર કરી ગાઇડલાઇન, નિયમોનું પાલન નહીં કરો તો મુશ્કેલીમાં થશે વધારો

ગાંધીનગર,28 માર્ચઃ રાજ્યમાં કોરોનાનો કહેર વધ્યો છે. અમદાવાદ શહેરને પણ ઘાતક વાયરસે પોતાના કાળમુખા પંજામાં ઘેર્યો છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના 600 ઉપરાંત રેકોર્ડ બ્રેક નવા … Read More

જાણો હોલિકા દહન(Holika dahan)નું મુહૂર્ત સાથે હોલિકાની અગ્નિ શું સંદેશ આપે છે?

ધર્મ ડેસ્ક, 28 માર્ચઃ ફાગણ સુદ પૂનમ આજે છે ત્યારે આજે હોળી(Holika dahan)નું જ્યારે સોમવારે રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી કરાશે. હોલિકા દહન(Holika dahan) માટે આજે સાંજે ૬ઃ૩૮થી લઇને રાત્રે ૮ઃ૫૮ … Read More

ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણયઃ રાજ્યમાં પ્રવેશ માટે કરાવવો પડશે RTPCR ટેસ્ટ, નેગેટિવ હશે તો જ મળશે પ્રવેશ…વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 27 માર્ચઃ છેલ્લા કેટલાંય દિવસોથી ગુજરાતના કોરોના કેસ સતત વધી રહ્યા છે જેને લઈને સરકારે નિર્ણય કર્યો છે કે રાજ્યમાં પ્રવેશતા તમામ લોકોએ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ(RTPCR) બતાવવો ફરજીયાત છે. … Read More