New fly overbridge: અમદાવાદમાં બનશે બે નવા ફ્લાય ઓવરબ્રિજ

New fly overbridge: અમદાવાદમાં બે નવા ફ્લાય ઓવરબ્રિજ માટે ૧૮૫ કરોડ રૂપિયા ફાળવવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે૬૫૨ મીટરનો ફ્લાય ઓવર બ્રિજ … Read More

Reliance Foundation: રિલાયન્સ ફાઉન્ડેશન નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે કરી ભાગીદારી

Reliance Foundation: રિલાયન્સ ફાઉન્ડેશનની નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે ભાગીદારી, પાંચ લાખથી વધુ યુવાઓના જીવન સુધરશે નવી દિલ્હી,16 ફેબ્રુઆરી 2024: Reliance Foundation: રિલાયન્સ ફાઉન્ડેશન અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશને (NSDC) 500,000  ભારતીય યુવાઓમાં ફ્યુચર-રેડી કૌશલ્યો વિકસાવનારા … Read More

Ambaji Mahotsav: શક્તિપીઠ અંબાજી ખાતે પાંચ દિવસીય ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024

Ambaji Mahotsav: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મંત્રીઓ સહિત ધારાસભ્યઓ ગબ્બરની તળેટી ખાતે મહા આરતીમાં સહભાગી થયા અંબાજી, 15 ફેબ્રુઆરી: Ambaji Mahotsav: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ … Read More

Natural agriculturist Kajalben: પ્રાકૃતિક ખેતી કરવાથી ખર્ચ ઓછો અને ઉત્પાદન વધુ મળે છે : પ્રાકૃતિક કૃષિકાર કાજલબેન વાળા

Natural agriculturist Kajalben: પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતીનો અનુભવ વર્ણવતા નાનાવડાના ખેડૂત ગીર-સોમનાથ, 15 ફેબ્રુઆરી: Natural agriculturist Kajalben: ગીર-સોમનાથ જિલ્લામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં કોડિનાર તાલુકાના … Read More

Natural Agriculture: રાજયપાલની પ્રેરક ઉપસ્થિતિમાં ગીર-સોમનાથ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

Natural Agriculture: જન્મદિવસ તેમજ વર્ષગાંઠ જેવા અવસરે એક વૃક્ષ અવશ્ય વાવીએ ગીર સોમનાથ, 15 ફેબ્રુઆરી: Natural Agriculture: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા જિલ્લાના ખેડૂત ભાઈઓ, … Read More

MukhyaMantri Matrushakti Yojana: સગર્ભા માતાઓ અને કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ

MukhyaMantri Matrushakti Yojana: બારડોલી તાલુકાના રામપુરા ગામના પ્રસૃતા દર્શનાબેન હળપતિ માટે આશીર્વાદરૂપ બની ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ બાળકો, કિશોરીઓ, સગર્ભા, ધાત્રી માતાઓને પૌષ્ટિક પૂરક આહાર થકી મળી રહ્યું છે સુપોષણ સુરત, … Read More

Flower cultivation in Rajkot: રાજકોટ જિલ્લામાં ફુલોની ખેતીમાં ગુલાબ કરતાં ગલગોટો આગળ

“વસંત પંચમી વિશેષ“ Flower cultivation in Rajkot: ગુલાબનું વાવેતર ૨૪ હેક્ટરમાં, જ્યારે ગલગોટો ૬૭ હેક્ટરમાં વવાય છે ફૂલોની ખેતીને પ્રોત્સાહન માટે રાજ્ય સરકારે જાહેર કરેલી છે ખાસ સહાય યોજનાઓ Flower cultivation … Read More

No drone zone: એકતાનગરના કેટલાંક વિસ્તારોને ‘નો ડ્રોન ઝોન’ જાહેર કરાયા

No drone zone: ડ્રોન ઓપરેટ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ રાજપીપલા, 14 ફેબ્રુઆરી: No drone zone: નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર વિસ્તારના નર્મદા માતાજીની મૂર્તિ, ન્યુ ગોરા બ્રીજ, મોખડી ડેમ … Read More

Ekadashi Vrat: ‘ષટતિલા એકાદશી’ નું શું છે મહત્વ; જાણીએ વૈભવી જોશીની કલમે…

Ekadashi Vrat: સહુથી પહેલાં તો કોઈને એમ વિચાર આવે કે આવું નામ કેમ ? ‘ષટતિલા’ નામ શા માટે ? ‘ષટ’ એટલે સરળ ભાષામાં કહીયે તો ૬ નો આંક. કોઈ પણ … Read More

Shriram Pran Pratishtha: ભગવાન રામચંદ્રજીની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા; ગુજરાત વિધાનસભા ગૃહમાં પસાર થયો ઐતિહાસિક સંકલ્પ

Shriram Pran Pratishtha: સર્વાંગી વિકાસની-દરેક પરિવારને માથે પાકી છતની-પોષણ અને આરોગ્ય સુખાકારીની-હર ઘર જલ અને ઘર ઘર બિજલીની-સહકારથી સમૃદ્ધિની મોદીજીની ગેરંટી એ રામરાજ્યની નિશાની છે: મુખ્યમંત્રી ગાંધીનગર, 05 ફેબ્રુઆરી: Shriram … Read More