Ambaji Bhadarvi poonam: શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી પારંપારિક મેળો રદ્દ, યાત્રાળુઓને માનતા માટે દર્શનની પૂરતી વ્યવસ્થા કરાવાઈ

Ambaji Bhadarvi poonam: આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ નિમિતે શ્રદ્ધાળુઓને દર્શન કરી શકે એ માટે કોવિડ પ્રોટોકોલ સાથે રાજ્ય સરકારે કરી સંપૂર્ણ વ્યવસ્થા – પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઈ મોદી¤ જગત … Read More

Ambaji Pagpala sangh: અંબાજી જતા માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યાછે ને જાણે 20 કિલોમીટર સુધી શ્રદ્ધાળુઓ ની માનવસાંકળ

Ambaji Pagpala sangh: ભારતદેશ ની આઝાદી પહેલા થી અંબાજી પગપાળા સંઘ જે છેલ્લા 187 વર્ષ થી લાલડંડા પગપાળા સંઘે દેશભરમાંથી નાશ થાય તેવી માં અંબાને પ્રાર્થના કરી અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા … Read More

Mukesh Patel ambaji darshan: ગુજરાત રાજ્ય ની નવી સરકાર માં મંત્રીઓ ની નવનિયુક્તિ બાદ મંત્રીઓ હવે દેવદર્શને પહોંચી રહ્યા છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૧૮ સપ્ટેમ્બર: Mukesh Patel ambaji darshan: ગુજરાત રાજ્ય ની નવી સરકાર માં મંત્રીઓ ની નવનિયુક્તિ બાદ મંત્રીઓ હવે દેવદર્શને પહોંચી રહ્યા છે રાજ્ય ના નવનિયુક્ત કૃષિ … Read More

Ambaji Mata: અંબાજીમાં ભાદરવી પુનમ બાધા માનતાની પુનમ બની,શ્રધ્ધાળુંઓ બાધા પુર્ણ કરવા અંબાજી પહોચ્યા

Ambaji Mata: અંબાજી મંદિરમાં જ્યાં આજના દિવસે હજારો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે ત્યાં હાલ નહિવત માત્રામાં શ્રદ્ધાળુઓ દર્શને જોવા મળી રહ્યા છે…. અહેવાલ: ક્રિષ્ના ગુપ્તાઅંબાજી, ૧૬ સપ્ટેમ્બર: … Read More

Ambaji Security: આજે અંબાજી મંદિર માં બૉમ્બ ડીટેકટીવ ડિસ્પોઝલ ટિમ તેમજ ડોગ સ્કોડ દ્વારા ચેકીંગ; શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૧૫ સપ્ટેમ્બર: Ambaji Security: શક્તિપીઠ અંબાજી માં ભાદરવીપૂનમ નો મેળો મુલવતી રાખ્યા બાદ પગપાળા આવતા યાત્રિકો માટે અંબાજી મંદિરના દ્વાર ખુલ્લા રખાયા છે ને મોટી સંખ્યા … Read More

Ambaji Ganpati visarjan: યાત્રાધામ અંબાજી માં 5 દિવસ અગાઉ સ્થાપિત કરાયેલા ગણપતિ જી ની આજે વિસર્જન કરી દેવાયું

Ambaji Ganpati visarjan: યાત્રાધામ અંબાજી માં 5 દિવસ અગાઉ સ્થાપિત કરાયેલા ગણપતિ જી ની આજે 5 માં દિવસે વિસર્જન કરી દેવાયું છે આમતો ગણપતિજી ની સ્થપના 7 ને 11 દિવસ … Read More

Ambaji Mela: અંબાજીમાં ચાલુ વર્ષે ભાદરવી પૂનમના મેળા અંગે કોઇ જાહેરાત કરવામાં આવી નથી, છંતા દર્શનાર્થીઓની સંખ્યામાં સતત વધારો

Ambaji Mela: અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટએ પૂરતી વ્યવસ્થાઓ કરી છે જેમાં ખાસ કરીને દર્શનાર્થીઓ ની લાઈન વ્યવસ્થા આરોગ્ય ,પાણી તેમજ મંદિર પરિષર માં પ્રસાદ વીતરણ ની વ્યવસ્થા પણ કરવામાં આવી … Read More

Ambaji: ભાદરવી પૂનમનો મેળો મોકૂફ રાખવાની વાત છંતા પદયાત્રીઓ ઘસારો યથાવત, 100 જેટલી એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી- વાંચો વિગત

Ambaji: મેળો ને મંદિર બંધ રાખવા કે ચાલુ રાખવા બાબતે કોઈ ચોક્કસ પણે નિર્ણય લેવાયો નથી તેમ છતાં આવતી કાલ થી મેળા ની શરૂઆત થવા જઈ રહી છે અંબાજી, 13 … Read More

Donation of gold: શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે એક માઇભકતે 251 ગ્રામ સોના નું દાન અર્પણ કર્યું

Donation of gold: વાઘેલા પરિવાર કોરોના માં સપડાયો હતો તે સમય માં અંબે નો સ્મરણ કરી યથાશક્તિ યોગદાન આપવાનો નિર્ણય કર્યો હતો અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૧૧ સપ્ટેમ્બર: Donation of … Read More

Bhadarvi Poonam pagyatra: બોલ મારી અંબે ના નાદ સાથે ભક્તોએ ભાદરવી પૂનમની પગયાત્રા શરૂ કરી

Bhadarvi Poonam pagyatra: કોરોનાની ત્રીજી લહેરના કારણે આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો બંધ રહેશે અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૦૩ સપ્ટેમ્બર: Bhadarvi Poonam pagyatra: શક્તિપીઠ અંબાજી માં દરવર્ષે ભાદરવિપુનમ નો … Read More