Vijay Rupani ambaji puja: વિજયભાઈ રૂપાણી ધર્મપત્ની અજંલિ બેન સાથે રાત્રી રોકાણ અંબાજી ખાતે કરીને વહેલી સવારે અંબાજી મંદિરે મંગળા આરતીમાં પહોંચ્યા હતા

Vijay Rupani ambaji puja: અંબાજી મંદિરે પોતે રાખેલી બાધા પૂર્ણ કરી માતાજી ના મંદિરે ધજા ચઢાવી હતી ને સાથે ગુજરાત નહીં પણ દેશ ભર કોરોના મુક્ત બને તેવી પ્રાર્થના પણ … Read More

DR.Nimaben at Ambaji: વિધાનસભાના અધ્યક્ષ ર્ડા.નીમાબેન આચાર્યએ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા

DR.Nimaben at Ambaji: અધ્યક્ષએ મિડિયા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, આજે મને ખુબ ખુશી છે કે મા અંબાના આશીર્વાદથી વિધાનસભાના અધ્યક્ષની ખુબ મોટી જવાબદારી મળી છે. જયાં લોકોની સુખ- સુવિધામાં … Read More

Ambaji yatra:ભાદરવીપુનમ ને ગયે છ દિવસ થઈ ગયા છતા શક્તિપીઠ અંબાજી માં યાત્રીકોનો ઘસારો અવિરત

Ambaji yatra: ભાદરવી પુનમે મોટો મેળાવડો થતો હોવાથી શ્રધ્ધાળુઓ એ શ્રાધ્દુક્ષ માંપણ માતાજી ના દર્શને સંઘો પહોચી રહ્યા છે અહેવાલઃ મહેન્દ્ર અગ્રવાલ અંબાજી, 27 સપ્ટેમ્બરઃ Ambaji yatra: શ્રાધ્ધપક્ષ માં યાત્રા … Read More

Beware of counterfeit silver: અંબાજીમાં શ્રદ્ધાળુઓને અસલી ચાંદીના નામે છેતરતા વેપારીઓ, ચાંદીના આભૂષણો ખરીદતી વખતે બિલ જરૂર લો

Beware of counterfeit silver: બજારમાં નકલી ચાંદી વેંચનારાઓનો રાફડો……..દાન પેટે આવતા આભૂષણોમાં મોટા ભાગના નકલી હોવાનું બહાર આવ્યું……….બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે નકલી ચાંદી વેંચતા વેપારીઓને ચેતવ્યા………..જો આભૂષણો નકલી હોવાનું પ્રસ્થાપિત … Read More

108 ambulance employees: ભાદરવી પૂનમ ની કામગીરી શાંતિપૂર્ણ માહોલ માં પરિપૂર્ણ થતા 108 એમ્બ્યુલન્સ ના તમામ કર્મચારીઓ દ્વારા અંબાજી મંદિરે ધજા ચઢાવી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૨૫ સપ્ટેમ્બર: 108 ambulance employees: યાત્રાધામ અંબાજી માં ચાલુવર્ષે ભાદરવી પૂનમ ને લઈ ઉમટી પડેલા હજારો માઇભક્તો ની સ્વાસ્થ્ય ની ચિંતા કરીને સરકાર દ્વારા અંબાજી તમજ … Read More

Ambaji darshan time: આવતીકાલ થી અંબાજી મંદિર માં દર્શન આરતી રાબેતા મુજબના સમયનુસાર થશે; પ્રક્ષાલનવીધી પુર્ણ કરવામાં આવી

Ambaji darshan time: યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમ નો મેળો રદ્દ થવા છતા વર્ષ પરંપરાગત રીતે અંબાજી મંદિર થતીમાં 1.30 કલાકે શરૂ થયેલી પ્રક્ષાલનવીધી પુર્ણ કરવામાં આવી ….. આવતીકાલ થી … Read More

Ambaji temple donations: અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો રદ થતા, મંદિરના દાન-ભેટની આવકમાં ઘટાડો નોંધાયો..!

Ambaji temple donations: ભાદરવી પૂનમ ની છ દિવસના ભંડારા ની ગણતરીના અંતે 72.54 લાખ રૂપિયા ની આવક થઈ છે જે જોતા મંદિર ટ્રસ્ટ ને દાનભેટ ની આવાક માં 50 ટકા … Read More

Ambaji Gold doner navneet shah: અંબાજી મંદિર ને નવનીતભાઈ શાહ છેલ્લા 20 એક વર્ષ થી દર ભાદરવી પૂનમે એક કિલો સોનુ ભેટ માં આપે છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૨૦ સપ્ટેમ્બર: Ambaji Gold doner navneet shah: યાત્રાધામ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ને આજે ભાદરવી પૂનમ ના દિવસે રૂપિયા 24 લાખ થી ઉપરાંત નુ 500 ગ્રામ … Read More

Banaskantha Police District: અંબાજી મંદિર ના શિખરે બનાસકાંઠા પોલીસ જિલ્લા દ્વારા માતાજી ને 51 ઘજ ની ધજા ચઢાવી હતી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૨૦ સપ્ટેમ્બર: Banaskantha Police District: શક્તિપીઠ અંબાજી માં દરવર્ષે જે ભાદરવીપૂનમ નો મેળો ભરાય છે ને તેમાં 25 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે પગપાળા પહોંચતા હોય … Read More

Importance of Bhadarvi Poonam: વાંચો- શક્તિપીઠ અંબાજીમાં જ શા માટે યોજાય છે ભાદરવી પૂનમનો મેળો, શું છે ધાર્મિક મહત્વ ?

Importance of Bhadarvi Poonam: ભારતીય પંચાંગ મુજબ ભાદરવા બાદ આસો મહિનો આવે છે. જેમાં માં આદ્યશક્તિની આરાધના માટે નવ દિવસનું નવરાત્રી થાય છે. ભાદરવી પૂનમના મેળાનું ધાર્મિક મહત્વ એ જ … Read More