Ambaji parshuram pariwar: પરશુરામ પરિવાર તરફ થી અંબાજી મંદિર ટ્રસ્ટને કેમ આવેદન પત્ર આપવામાં આવ્યું; જાણો વિગત

Ambaji parshuram pariwar: અંબાજીમાં પરશુરામ પરિવાર ની અંબાજીના અગ્રણી વેપારીઓ સાથે એક બેઠક યોજવામાં આવી, મંદિર ટ્રસ્ટને આવેદન પત્ર અપાયુ અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 21 ફેબ્રુઆરી: Ambaji parshuram pariwar: યાત્રાધામ … Read More

Ambaji mandir bhajan kirtan: અંબાજી ખાતે માતાજીના ચાચર ચોકમાં સિદ્ધપુરના શ્રી શકિત મંડળના ભજન કીર્તન યોજાયા

Ambaji mandir bhajan kirtan: ત્રણ પેઢી થી અવિરત ચાલતા શ્રી શકિત મંડળની જગત જનની જગદંબાના ધામમાં અનોખી ભક્તિ અહેવાલ: ક્રિષ્ના ગુપ્તાઅંબાજી, 17 ફેબ્રુઆરી: Ambaji mandir bhajan kirtan: ગુજરાત અને રાજસથાનની … Read More

Ambaji mandir bhajan reopen: અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે આવતી કાલથી ભજન મંડળીઓ ભજન કરી શકશે

Ambaji mandir bhajan reopen: અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે આવતી કાલ મહાસુદ પૂનમને તા . ૧૬ ફેબ્રુઆરી થી ભજન મંડળીઓ પારંપરિક રીતે ભજન કરી શકે તેવી સુવિધા શરુ કરવાનો નિર્ણય … Read More

Ambaji patotsav: અંબાજીના ગબ્બરની તળેટીમાં 51 શક્તિપીઠ મંદિરો નું આઠમો પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા Ambaji patotsav: માતાજી ની પાલખી યાત્રાને મંદિરના વહીવટદારે પ્રસ્થાન કરાવી અંબાજી, 15 ફેબ્રુઆરી: Ambaji patotsav: યાત્રાધામ અંબાજીમાં 2014 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ ના વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા … Read More

Farewell to the administrator of Ambaji temple: અંબાજી મંદિર ના વહીવટદાર ને પુષ્પ વર્ષા ને માતાજીના જયઘોસ સાથે વિદાયમાન કરાયા હતા

Farewell to the administrator of Ambaji temple: અંબાજી મંદિર ના વહીવટદાર ને પુષ્પ વર્ષા ને માતાજીના જયઘોસ સાથે વિદાયમાન કરાયા હતા અને ઢોલ ની ઘુંજ સાથે તેમને વિદાય અપાઈ અહેવાલ: … Read More

Donation of gold: સુરતના દેસાઇ પરિવારે અંબાજી મંદિર ખાતે 100 ગ્રામ સોનાનું દાન આપ્યું!

Donation of gold: કોરોના ની મહામારી વચ્ચે પણ સોના ના દાન નો પ્રવાહ યથાવત અંબાજી, 11 ફેબ્રુઆરીઃDonation of gold: લોકો કહે છે મોંઘવારી બહુ છે, કોરોનાની મહામારી બાદ લોકો પર … Read More

Patotsav at Gabbar: અંબાજી ના ગબ્બર ખાતે પાટોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા

Patotsav at Gabbar: અંબાજી ના ગબ્બર ખાતે આવેલ શ્રી ૫૧ શકિતપીઠ દર્શન પક્રિમાનો આઠમો પાટોત્સવ મહાસુદ -૧૪ તા.૧૫ ફેબ્રુઆરી ના રોજ યોજાનાર છે. આ પાટોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા. … Read More

Ambaji Temple reopen: શક્તિપીઠ અંબાજી મંદિર આજે ફરી ખુલ્લું મુકાયું

Ambaji Temple reopen: શક્તિપીઠ અંબાજી મંદિર છે છેલ્લા ૧૫ દિવસ સુધી દર્શનાર્થીઓ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયું હતું તેને આજે ફરી ખુલ્લું મુકાયું અંબાજી મંદિર ખુલવાની સાથે એક દ્વારા દાતા … Read More

Ambaji temple Will reopen: અંબાજી મંદિરના દ્વાર ભક્તો માટે ફરી ખુલશે

Ambaji temple Will reopen: અંબાજી મંદિરના દ્વાર ફરી ખુલશે ભક્તો માટે 01 ફેબ્રુઆરી થી સરકારી ગાઈડ લાઈન મુજબ મંદિર ખુલશે સરકારની SOP મુજબ મંદિરના દ્વાર ખોલવા નિર્ણય અહેવાલ: ક્રિષ્ના ગુપ્તાઅંબાજી, … Read More

Ambaji Mandir update: અંબાજી મંદિર 31 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

Ambaji Mandir update: અંબાજી મંદિર આવતી કાલે નહીં ખુલે Ambaji Mandir update: કોરોના મહામારી ને લઇ 22 જાન્યુ-22 સુધી બંધ કરાયુ હતુ મંદિર, દર્શનાર્થીઓ માટે મંદિર બંધ નો સમય વધારાયો … Read More