Mataji Pragatyotsav: આજે માતાજીનાં પ્રાગટ્યોત્સવ હોવા છતાં મંદિર પરીસર માં યાત્રીકો વગર સુમસામ જોવા મળ્યુ

Mataji Pragatyotsav: માતાજી નો જન્મોત્સવ હોવાથી માતાજી ને સોનાંના થાળ માં રાજભોગ ધરાવાયો હતો. ને 56 ભોગ નો અન્નકુટ ધરાવાયો ને શાંકમભરી પુનમ મનાતી હોવાથી માતાજી ને શાકભાજી નો પણ … Read More

Ambaji police: યાત્રાધામ અંબાજી માં ખોવાયેલી રૂપિયા બે લાખ ભરેલી થેલી મૂળ માલિક ને પરત કરાઈ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૧૬ જાન્યુઆરીઃ Ambaji police: યાત્રાધામ અંબાજી માં પન્નાબેન મોદી બાઈક ઉપર બેસી પોતાના ઘર તરફ જઈ રહેલ ત્યારે પોતાના પાસે રહેલી એક થેલી માં રૂપિયા 500 … Read More

Pragatyotsav of Maa Ambe: કાલે પોષ સુદ પુર્ણીમા ને માં અંબે નો પ્રાગટ્યોત્સવ છે જેને લઇ મોટી સંખ્યા માં શ્રદ્ધાળુંઓ ની ભીડ આજ થી જ જોવા મળી રહી છે

Pragatyotsav of Maa Ambe: અંબાજી મંદિર બંધ રહેતાં આજે સમગ્ર મંદિર પરીસર ની લાઇનો ખાલી ને સુમસામ જોવા મળી રહી છે. જેને લઈ સમગ્ર મંદિર પરીસરમાં સન્નાટો જોવા મલી રહ્યો … Read More

Ambaji temple closed for visitors: યાત્રાધામ અંબાજી નું મંદિર આજ થી સાત દિવસ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૧૫ જાન્યુઆરીઃ Ambaji temple closed for visitors: શક્તિપીઠ અંબાજી મંદિર ઉપર ફરી એક વાર કોરોનાની મોટી અસર જોવા મળી રહી છે ગુજરાતમાં જે રીતે કોરોનાના કેસ … Read More

Tribal people made money by selling fodder: અંબાજી માં એક તરફ લોકો પુણ્ય કરી રહ્યા હતા તો આદીવાસી લોકો ઘાસચારો વેચી કમાણી કરી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૧૫ જાન્યુઆરીઃ Tribal people made money by selling fodder: મકરસક્રાંતિ જે દાન દક્ષિણા ને પુણ્યકાળ નું મહાપર્વ માનવામાં આવે છે. અને તેમાં પણ અબોલ પશુઓ ને … Read More

Ambaji temple closed for a week: શક્તિપીઠ અંબાજી મંદિર ને એક સપ્તાહ માટે બંધ કરવાનો નિર્ણય કરાયો

Ambaji temple closed for a week: અંબાજી મંદિર આગામી 15 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી એક સપ્તાહ માટે મંદિર નાં દ્વારા દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરાયો છે. અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા … Read More

Bholagiri Maharani dhuni Ambaji: અંબાજીમાં ભોળાગીરી મહારા ની ધૂણી 10 વર્ષ બાદ પુન: ધબકતી થઈ. .

Bholagiri Maharani dhuni Ambaji: અંબાજીમાં માનસરોવરની બાજુમાં આવેલી ભોળાગીરી મહારા ની ધૂણી 10 વર્ષ બાદ પુન: ધબકતી થઈ. . Bholagiri Maharani dhuni Ambaji: યાત્રાધામ અંબાજીમાં માનસરોવરની બાજુમાં આવેલી ભોળાગીરી મહારા … Read More

Dirt in Ambaji’s markets: અંબાજીના બજારો મા ગંદકીએ માઝા મુકી, સફાઈ કામદારો સફાઈ કામગીરી થી છે અળગા

Dirt in Ambaji’s markets: અંબાજીના બજારો મા ગંદકીએ માઝા મુકી, સફાઈ કામદારો સફાઈ કામગીરી થી છે અળગા,. . હાલ એક તરફ કોરોના વકરી રહ્યો છે તો બીજી તરફ ગંદકી માથુ … Read More

Ambaji shobhayatra cancel: પોષસુદ પૂનમે અંબાજી માં માતાજીની નીકળનારી વિશાળ શોભાયાત્રા રદ કરવામાં આવી . . . .

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૦૪ જાન્યુઆરીઃ Ambaji shobhayatra cancel: આગામી 17 જાન્યુઆરી 2022 ના પોષસુદ પૂનમે માં અંબા નો જન્મોત્સવ છે જે ને લઇ માં અંબા મૂળ સ્થાન એવા શકિત … Read More

Feroz Irani Ambaji darshan: ગુજરાતી ફિલ્મોના ખલનાયક ફિરોઝ ઈરાની અંબા ના મંદિરે પહોંચી નિજ મંદિર માં નતમસ્તક થઇ પ્રાર્થના કરી હતી

Feroz Irani Ambaji darshan: ગુજરાતી ફિલ્મોના ખલનાયક ફિરોઝ ઈરાની જેમને 300 ઉપરાંત ગુજરાતી સહીત હિન્દી ફિલ્મો કરી છે તેઓ શક્તિપીઠ અંબાજી ખાતે સજોડે આવી પહોંચ્યા અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૦૪ … Read More