તાઉ-તે વાવાઝોડાથી રાજ્યમાં ખોરવાયેલ વીજ(electricity) વિતરણ વ્યવ્સ્થા યુદ્ધના ધોરણે પુન:સ્થાપિત કરવાની કામગીરી શરુ, વાંચો શું કહ્યું ઊર્જામંત્રીએ…

કેન્દ્ર સરકારની મદદથી પાવર(electricity) ગ્રીડ ઓફ ઇન્ડિયા દ્વારા સાવરકુંડલા – ધોકડવા અને  ટીંબડી – ધોકડવા ૨૨૦ કે.વી. લાઇન ઝડપથી પુનઃસ્થાપિત કરવા કામગીરી શરૂ ધોકડવાથી દીવ અને ઉના તરફ જતી ૬૬ … Read More

આજે મુખ્યમંત્રી(CM Rupani) ભાવનગરના પધિયારકા ગામે પહોંચ્યા, અસરગ્રસ્ત ગ્રામજનો સાથે કરી વાત

ગાંધીનગર, 22 મેઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી(CM Rupani)એ આજે વાવાઝોડાથી અસરગ્રસ્ત એવા પઢીયારકા ગામે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી એ ગ્રામજનો સાથે આત્મીય સંવેદના દાખવી સંવાદ કરતાં જણાવ્યું હતું કે કુદરતી હોનારતના પગલે … Read More

તૌકતે વાવાઝોડાના કારણે બાગાયતી/ઉનાળુ પાક અને માછીમારોને થયેલ નુકશાનનું વળતર ચૂકવવા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી(Paresh dhanani) મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ગાંધીનગર, 20 મેઃ તાજેતરમાં જ ગુજરાતમાં આવેલ તૌકતે નામના વાવાઝોડાના કારણે રાજ્યમાં ઘણુ નુકશાન થયું છે. જેના માટે કૃષિ ક્ષેત્રે પશુધન સહિત બાગાયતી અને ઉનાળુ પાકને થયેલ નુકસાની, કાચા-પાકા મકાનોનું … Read More

CM visit: મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત ગ્રામ જનો સાથે પણ સંવાદ કરીને આ આપદામાં રાજ્ય સરકાર તેમની પડખે હોવાનો સધિયારો આપ્યો હતો.

CM visit: ગામના સરપંચ મોંઘીબેન સોલંકી તથા ગ્રામજનો પાસેથી તેમણે તાઉતે વાવાઝોડાને કારણે ગામમાં સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી ઉના , ૨૦ મે: CM visit: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્યમાં તાઉતે … Read More

તાઉ-તે વાવાઝોડા અંતર્ગત સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૧૮ સિંહો(missing lions) ગુમ થયા અંગે વન વિભાગની સ્પષ્ટતા- વાંચો શું છે મામલો?

કોઈ પણ સિંહો (missing lions)ગુમ થયા નથી, ગીર અને બૃહદગીરના તમામ સિંહો સલામતઃ વન્યપ્રાણી વર્તુળ, મુખ્ય વન સંરક્ષક, જુનાગઢ વન વિભાગ દ્વારા સિંહોની સલામતી માટે સતત કાળજી સાથે મોનીટરીંગ કરી … Read More

પીએમ મોદીએ ગુજરાત માટે જાહેર કર્યુ 1 હજાર કરોડનું રાહત પેકેજ(rahat package): મૃતકોના પરિવારને 2 લાખની સહાય- વાંચો સંપૂર્ણ વિગત

અમદાવાદ, 19 મેઃ ગુજરાતને ઘમરોળનાર તાઉતેથી રાજ્યને થયેલા નુકશાનનું હવાઈ નિરીક્ષણ કરવા આવેલા વડા પ્રધાન મોદીએ અસરગ્રસ્તો માટે રાહત પેકેજની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ ગુજરાતના અસરગ્રસ્તો માટે ૧૦૦૦ હજાર … Read More

PM visit: પીએમ મોદી ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું, સીએમ પણ રહ્યા પીએમની સાથે- જુઓ ફોટોઝ

ભાવનગર, 19 મેઃ પીએમ નરેન્દ્ર મોદી (PM visit) તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત … Read More

cyclone effect:દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા મોટીની અસર જોવા મળી, ભારે પવન સાથે વરસાદ- વાંચો ક્યાં કેટલો વરસાદ પડ્યો?

ભરુચ, 18 મેઃcyclone effect: વાવાઝાડાની અસર ફક્ત સૌરાષ્ટ્રમાંજ નહીં દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આવેલા જિલ્લાઓ પર પણ વાવાઝોડાની મોટી અસર દેખાઈ છે. અહી વલસાડ, વાપી, … Read More

Cyclone effect: તૌકતેએ સૌથી વધુ તબાહી દીવમાં સર્જી, 130 કિમીની ઝડપે ફૂંકાયેલા પવને બધુ વેરવિખેર કર્યું- શહેરમાં દરિયાનું પાણી ઘૂસી ગયું..!

દીવ, 18 મેઃ તૌકતે વાવાઝોડું (Cyclone effect) ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. વાવાઝોડાની મધ્ય આંખ છૂટી પડી રહી છે. વાવાઝોડાની બહારની તરફ સર્જાયેલું મોટું વાદળ પણ નબળું પડી રહ્યું છે. વેરાવળ … Read More