7th pay commission: કેન્દ્રીય કર્મચારીના નિધન બાદ પરિવારને મળે છે કેટલું પેન્શન? વાંચો મહત્વની માહિતી
7th pay commission: સરકારે કર્મચારીના નિધન બાદ પરિવારને મળનારા પેન્શનને લઈને નિયમમાં ફેરફાર કર્યો હતો. તેનાથી કર્મચારીના મોત બાદ તેના પરિવાર કે આશ્રિતને થોડી રાહત મળશે નવી દિલ્હી, 17 જુલાઇઃ … Read More