Money Plant Myth: શું ખરેખર ચોરી કરેલ મનીપ્લાન્ટ લગાવવાથી થાય છે ધનવર્ષા? વાંચો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

Money Plant Myth: વાસ્તુ નિષ્ણાતોએ આ અંગે કોઇ સહમતિ નથી દર્શાવી, તેથી મની પ્લાન્ટની ચોરી ન કરો જ્યોતિષ શાસ્ત્ર, 19 જુલાઇઃ Money Plant Myth : મની પ્લાન્ટનો છોડ તેના નામ … Read More

Chanakya Niti: દામ્પત્ય જીવનને સફળ બનાવવા માંગો છો? તો વાંચો ચાણક્ય નીતિમાં જણાવેલા આ 4 ગુણો વિશે

Chanakya Niti: એક સારું દામ્પત્ય જીવન ત્યારે જ સફળ થઈ શકે છે જ્યારે પતિ અને પત્ની બંને એકબીજાને સમજતા હોય અને ખુશ રાખતા હોય. એટલા માટે જીવનસાથી વિશે આ વાતો … Read More

Vat purnima: જેઠ મહિનાના સુદ પક્ષના છેલ્લાં દિવસે મહિલાઓ કરે છે વટસાવિત્રી વ્રતની ઉજવણી- વાંચો તેના વિશે વિગતે

Vat purnima: આ દિવસે એટલે જેઠ મહિનાની પૂનમના દિવસે ગંગા સ્નાન કરીને પૂજા-અર્ચના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. ધર્મ ડેસ્ક, 14 જૂનઃ Vat purnima: જેઠ મહિનાના સુદ પક્ષના છેલ્લાં દિવસે … Read More

Rashi bhavishya: ગ્રહોના શુભ સંયોગથી ચમકશે આ રાશિના જાતકોનું ભાગ્ય, થશે ઘણી પ્રગતિ, જુઓ આ યાદીમાં તમારો પણ સમાવેશ થાય છે કે નહીં

Rashi bhavishya: જન્માક્ષરનું મૂલ્યાંકન ગ્રહો અને નક્ષત્રોની ગતિ દ્વારા કરવામાં આવે છે. 8મી જૂને બુધવાર છે. બુધવાર કેટલીક રાશિઓ માટે શુભ અને કેટલીક રાશિઓ માટે સામાન્ય રહેશે. જ્યોતિષ ડેસ્ક, 08 … Read More

Apara Ekadashi: આજે અપરા એકાદશી, વ્રત રાખી ન શકાય તો વિષ્ણુ-લક્ષ્મી સાથે પીપળા અને તુલસીની પૂજા કરો

Apara Ekadashi: જ્યોતિષ પ્રમાણે થોડા લોકો શારીરિક તકલીફના કારણે વ્રત-ઉપવાસ કરી શકતા નથી. તેમના માટે ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે વ્રત ન રાખી શકો તો ભગવાન વિષ્ણુ-લક્ષ્મી સાથે પીપળા અને … Read More

surya rashinu rashifal: આ રાશિના જાતકોને સૂર્યના તાપથી થશે ગરમી, થોડી બેદરકારી પડી શકે છે ભારે, જાણો સૂર્ય સંક્રમણનું રાશિફળ

surya rashinu rashifal: સૂર્ય પહેલેથી જ વૃષભ રાશિમાં સંક્રમણ કરી ચૂક્યો છે. સૂર્યને તમામ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. જ્યારે સૂર્ય તેની રાશિ બદલી નાખે છે ત્યારે તેની અસર મેષથી … Read More

Akshay tritiya 2022: મંગળવારે પંચમહાયોગમાં અખાત્રીજનો અવસર, હવે 100 વર્ષ સુધી આવો દુર્લભ યોગ નહીં બને- વાંચો શું છે ખાસ?

Akshay tritiya 2022: અખાત્રીજે આવો પંચ મહાયોગ આજ સુધી બન્યો નથી. આ દિવસે તિથિ અને નક્ષત્રનો સંયોગ 24 કલાક હોવાથી ખરીદી, રોકાણ અને લેવડ-દેવડ માટે આખો દિવસ શુભ રહેશે ધર્મ … Read More

Surya Grahan 2022: આજે સૂર્યગ્રહણના રોજ સૂર્ય-ચંદ્ર-રાહુનો સંયોગ- આ 5 રાશિવાળાએ સાવધાન રહેવું

Surya Grahan 2022: ભારતીય સમય પ્રમાણે આ ગ્રહણ રાત્રે 12:15 વાગ્યાથી શરૂ થઈને શરૂ થઈને સવારે 04:07 વાગ્યે સમાપ્ત થશે. આ ગ્રહણ મેષ અને ભરણી નક્ષત્રમાં થશે જ્યોતિષ ડેસ્ક, 30 … Read More

Rashi bhavishya: 7 એપ્રિલે મંગળનું રાશિ પરિવર્તન; 40 દિવસ સુધી શનિ-મંગળનો અશુભ યોગ રહેશે- આ રાશિના જાતકોનું ખૂલશે ભાગ્ય

Rashi bhavishya: આ તારીખે શનિ રાશિ બદલીને કુંભમાં ફરીથી મંગળ સાથે આવી જશે, જે 17 મે સુધી રહેશે. આ પ્રકારે 40 દિવસ સુધી શનિ-મંગળનો અશુભ યોગ રહેશે જ્યોતિષ ડેસ્ક, 06 … Read More

Weekly panchang: 3 એપ્રિલ સુધી દરરોજ કોઈ વ્રત કે પર્વ- વાંચો, ખરીદી માટે ચાર ખાસ શુભ મુહૂર્ત વિશે

Weekly panchang: ગુરુવારે શ્રાદ્ધની અમાસ અને શુક્રવારે સ્નાન-દાનની અમાસ રહેશે ધર્મ ડેસ્ક, 29 જાન્યુઆરીઃ Weekly panchang: 28 માર્ચથી 3 એપ્રિલ સુધી દરરોજ વ્રત અથવા કોઈ તહેવાર રહેશે. આ સપ્તાહ ફાગણ … Read More