Bogus vaccination: મુંબઈના બોગસ રસીકરણ પ્રકરણ, હૉસ્પિટલના ખર્ચને પહોંચી વળવા કરાયું આટલું મોટું કૌભાંડ, જાણો વિગત

Bogus vaccination: ૫ માર્ચથી 28 એપ્રિલ સુધીના સમયગાળા દરમિયાન સત્તાવાર રીતે આશરે 16 હજાર લોકોને રસી આપી હતી. મુંબઈ, ૦૬ જુલાઈ: Bogus vaccination: મુંબઈમાં બોગસ રસીકરણના આરોપીઓ પોલીસના તાબામાં છે. હૉસ્પિટલના ખર્ચને પહોંચી વળવા … Read More

Puri rathyatra: સુપ્રીમ કોર્ટે ઓરિસ્સામાં પુરી સિવાય અન્ય સ્થળોએ જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવાની અરજી ફગાવી- વાંચો શું છે મામલો?

Puri rathyatra: રાજ્ય સરકારે કહ્યું ઓરિસ્સાના અન્ય શહેરોમાં અને ગામોમાં રથયાત્રાની મંજૂરી નહિ આપવાથી લોકોની આસ્થા પ્રભાવિત નહિ થાય નવી દિલ્હી, 06 જુલાઇઃPuri rathyatra: સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન બરીપ્રાદામાં ભગવાન … Read More

india 8 states new governor: રાષ્ટ્રપતિએ મોદી મંત્રી મંડળના વિસ્તરણ પહેલાં 8 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂંક કરી- વાંચો વિગત

india 8 states new governor: કર્ણાટકના ગવર્નર અને ગુજરાતના કદાવર નેતા વજુભાઈ વાળાને સ્થાને થાવરચંદ ગહેલોતને ગવર્નર બનાવ્યા નવી દિલ્હી, 06 જુલાઇઃ india 8 states new governor: મોદી સરકારના બીજા … Read More

CoWIN Global E-Conclave: ભારતે વિશ્વને કોરોના મહામારીથી બચાવવા માટે તમામ પ્રયત્નો કર્યા, જુઓ વીડિયો વધુમાં શું કહ્યું વડાપ્રધાને?

CoWIN Global E-Conclave: પ્રધાનમંત્રીએ કહ્યુ, મહામારીથી છૂટકો મેળવવા માટે વેક્સિનેશન મોટી આશા છે અને શરૂઆતથી ભારતમાં અમે વેક્સિનેશન માટે ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. નવી દિલ્હી, 05 જુલાઇઃCoWIN Global … Read More

Ram vilas paswan: પ્રધાનમંત્રીએ સ્વર્ગસ્થ રામ વિલાસ પાસવાનને તેમની જન્મજયંતિ નિમિત્તે યાદ કર્યા

Ram vilas paswan: એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “આજે મારા મિત્ર સ્વર્ગસ્થ રામ વિલાસ પાસવાનની જન્મજયંતિ છે. હું તેમની ઉપસ્થિતિને ખૂબ જ યાદ કરું છું. દિલ્હી, ૦૫ જુલાઈ: Ram vilas paswan: … Read More

mohan bhagwat: હિંદુ-મુસ્લિમોને લઈ મોહન ભાગવતનું નિવેદન- તમામ ભારતીયોના DNA એક છે, પછી ભલે તે કોઈ પણ ધર્મનો હોય!

mohan bhagwat: આરએસએસ પ્રમુખએ કહ્યુ કે એકતાના આધારે રાષ્ટ્રવાદ અને પૂર્વજોનો ગૌરવો હોવો જોઈએ. તેણે કીધુ કે હિંદું-મુસ્લિમ સંઘર્ષનો એકમાત્ર સમાધાન સંવાદ છે. ન કે વિસંવાદ. નવી દિલ્હી, 05 જુલાઇઃ … Read More

બિહાર સરકાર: (Nitish kumar)હવે સંપત્તિની યોગ્ય માહિતી ન આપનાર અધિકારી પર થશે FIR

Nitish kumar: બિહારના મુખ્ય સચિવ ત્રિપુરારી શરણએ આ અંગે નવા નિયમો બહાર પાડ્યા છે. અમદાવાદ , ૦૩ જુલાઈ: Nitish kumar: બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારે પોતાના તમામ સરકારી અધિકારીઓને પોતાની સંપત્તિની યોગ્ય … Read More

Sandesara Group case: અહેમદ પટેલના જમાઈ સહિત ચાર લોકોની આટલા કરોડની સંપત્તિ કરી જપ્ત, વાંચો શું છે મામલો?

Sandesara Group case: રાજ્યસભાના પૂર્વ સાંસદ દિવંગત અહેમદ પટેલના જમાઈ ઈરફાન અહેમદ સિદ્દીકી સહિત ચાર લોકોની 8.79 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી નવી દિલ્હી, 03 જુલાઇઃ Sandesara Group case: સાંડેસરા … Read More

Akhilesh comment on vaccination: વેક્સિનેશન પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષનું મોટું નિવેદન, કહ્યું: હું સૌથી છેલ્લે રસી લેનાર વ્યક્તિ હોઈશ..!

Akhilesh comment on vaccination: પોતાના જન્મ દિવસે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે રસીને લઇને આપ્યું પોતાનું નિવેદન નવી દિલ્હી, 02 જુલાઇઃ Akhilesh comment on vaccination: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને … Read More

NDRF mockdrill: અમદાવાદ ડીવીઝન પર એનડીઆરએફના સહયોગથી મોકડ્રીલ યોજવામાં આવી

અમદાવાદ , ૦૧ જુલાઈ: NDRF mockdrill: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર સંરક્ષા વિભાગ અને એનડીઆરએફ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે કાંકરિયા ખાતે મોકડ્રીલ યોજવામાં આવી હતી.વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી એ.વી. પુરોહિતે માહિતી … Read More