સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિમણૂંક, વર્ચ્યુઅલ બેઠકમાં લેવાયો આ મહત્વનો નિર્ણય

સોમનાથ, 19 જાન્યુઆરીઃ સોમનાથ મંદિર ટ્રસ્ટની ગઇ કાલે એટલે કે 18 જાન્યુઆરીના રોજ વર્ચ્યુઅલ બેઠક થઇ હતી. આ વર્ચ્યુઅલ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને લાલકૃષ્ણ અડવાણી જોડાયા … Read More

મનુસ્મૃતિ અનુસાર આ પાંચ લોકોને ક્યારેય અતિથિ ન બનાવવા જોઇએ…!

જ્યોતિષ ડેસ્ક, 18 જાન્યુઆરીઃ મનુસ્મૃતિની રચના મહારાજા મનુએ મહર્ષિ ભૃગુના સહયોગથી કરી હતી. એવું માનવામાં આવે છે કે આ પુસ્તકમાં જીવન સાથે જોડાયેલા અનેક સૂત્રો બતાવવામાં આવ્યા છે. જે આજે … Read More

સૂર્યદેવને પ્રસન્ન કરવા રવિવારે કરો આ 7 ઉપાય, બધી મનોકામના થશે પૂર્ણ

ધર્મ ડેસ્ક, 17 જાન્યુઆરીઃ રવિવારે સૂર્ય દેવતાનો દિવસ ગણાય છે. આ દિવસે સૂર્ય પૂજન, જળથી અર્ધ્ય અને સૂર્ય મંત્રનો જાપ કરવાનો ખાસ મહત્વ છે. રવિવારના દિવસે સૂર્ય મંત્રનો 108 વાત … Read More

શનિવારના દિવસે કરો શનિદેવની ઉપાસના, બગડેલા કામ બની જશે

ધર્મ ડેસ્ક, 16 જાન્યુઆરીઃ ભગવાન શનિદેવ ખૂબ જ દયાળુ છે. સાચા મનથી યાદ કરવાથી શનિદેવ પોતાના ભક્તોને આશીર્વાદ ચોક્કસ આપે છે. શનિવારે ભગવાન શનિની સાથે ભગવાન હનુમાનનો પણ દિવસ છે. … Read More

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રીસોમનાથ મંદિર ખાતે મકરસંક્રાંતિ પર્વ નિમિતે વિશેષ પૂજા કરવામાં આવી

સોમનાથ, 15 જાન્યુઆરીઃ પોષ સુદ એકમ એટલે કે 14 જાન્યુઆરીના રોજ શ્રી સોમનાથ તીર્થધામમાં મકરસંક્રાંતી ની વિશેષ ઉજવણી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ. જેમનો પુણ્યકાળ સુર્યોદય થી સુર્યાસ્ત સુધી … Read More

સૂર્યનારાયણનો મકર રાશિમાં પ્રવેશઃ મકર સંક્રાંતિ સાથે જોડાયેલી કથા, આજના દિવસે જ ભીષ્મ પિતામહે પોતાના પ્રાણનો કર્યો હતો ત્યાગ

જ્યોતિષ ડેસ્ક, 14 જાન્યુઆરીઃ ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાતિના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તનને જ મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. તે પછી સૂર્ય ઉત્તરાયણ પણ થાય છે. … Read More

સૌને મકરસંક્રાતિની શુભેચ્છાઓઃ આજના દિવસે આ વસ્તુઓનું દાન કરો, મેળવો અનેક ઘણુ પુણ્ય

ધર્મ ડેસ્ક, 14 જાન્યુઆરીઃ હિન્દુ પંચાગ અને જ્યોતિષીઓ અનુસાર, મકરસંક્રાંતિ દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય ધનુ રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, એટલે કે સૂર્ય … Read More

વાસ્તુ શાસ્ત્રઃ મકરસંક્રાતિ પહેલા ઘરમાંથી આ વસ્તુઓ કરો દૂર, થઇ શકે છે નુકસાન

ધર્મ ડેસ્ક,13 જાન્યુઆરીઃ આવતી કાલે એટલે કે 14 જાન્યુઆરીના રોજ દેશભરમાં ઉતરાયણનો તહેવાર ઉજવવામાં આવશે. હિંદુ ધર્મમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ હોય છે. ક્યારેક આપણા ઘરમાં એવુ બને છે કે, … Read More

આજનું રાશિ ભવિષ્યઃ જાણો શું કહે છે તમારી રાશિ?

જ્યોતિષ શાસ્ત્ર, 11 જાન્યુઆરીઃ દરેક વ્યક્તિ પોતાનો કેવો રહેશે તે જાણવા ઇચ્છે છે. જે ગ્રહોની સ્થિતિ અને જે તે રાશિ દ્વારા જ્યોતિષ શાસ્ત્ર મુજબ અનુમાન લગાવવામાં આવે છે. તો આવો … Read More

શુક્રવારે કરો આ ઉપાયઃ મા લક્ષ્મીના મળશે આશિર્વાદ, ઘરમાં રહેશે સુખ-શાંતિ

ધર્મ ડેસ્ક, 08 જાન્યુઆરીઃ શુક્રવાર માતા લક્ષ્મીનો દિવસ છે.ધનની દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે વિધિવત પૂજા કરવામાં આવે છે.શુક્રવાર લક્ષ્મીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. જો તમે આ … Read More